Thursday, March 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હું 12 જ્યોતિર્લિંગોમાંનો એક” ખડગેના આ નિવેદન પર ગરમાયું રાજકારણ

તેમણે કહ્યું, મારું નામ મલ્લિકાર્જુન ખડગે છે, હું 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંનું એક લિંગ છું

dharmendravaghela by dharmendravaghela
2024-12-02 11:40:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત સભામાં એક નિવેદન આપ્યું છે, જેને લઈને વિવાદ સર્જાયો છે. ખડગેએ પોતાની સરખામણી જ્યોતિર્લિંગ સાથે કરી છે. તેમણે કહ્યું, ‘હું હિંદુ છું, મારું નામ મલ્લિકાર્જુન ખડગે છે, હું 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંનું એક લિંગ છું. મારા પિતાએ મારું નામ આ પ્રમાણે રાખ્યું છે.
ખડગેના નિવેદન સામે ભાજપે ખૂબ આકરો વિરોધ નોંધાવ્યો છે. ભાજપના નેતા શહેજાદ પુનાવાલાએ એક વિડીયો શેર કરીને ખડગેના નિવેદન સામે વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યુ કે, “હિંદુઓની આસ્થાનું અપમાન કોંગ્રેસ પાર્ટીની ઓળખ બની ગઈ છે. કોંગ્રેસે પહેલા શ્રી રામનું અપમાન કર્યું. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને નાચ-ગાન ગણાવ્યું હતું, કોંગ્રેસી નેતાઓ વારંવાર ભગવાન રામ પર પણ સવાલ ઉઠાવતા આવ્યા છે. જ્યારે હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભગવાન શિવનું અપમાન કરી રહ્યા છે અને પોતાની તુલના 12 જ્યોતિર્લિંગો સાથે જ કરી દીધી છે.
પુનાવાલાએ આગળ કહ્યું કે ખડગેએ કહ્યું કે ‘હું એક પવિત્ર જ્યોતિર્લિંગ છું. હું પૂછવા માંગુ છું કે શું કોંગ્રેસ અન્ય કોઈ ધર્મ વિશે આવી ટિપ્પણી કરી શકે છે. વોટબેંક માટે કોંગ્રેસનું સ્તર એટલું નીચે ગયું છે કે હિન્દુઓની આસ્થાને સતત ઠેસ પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે. તેમણે કહ્યું, ‘કોંગ્રેસ અધ્યક્ષે માફી માંગવી જોઈએ. જો નામ શિવ છે, તો તમે ભગવાન શિવ બની જતા નથી. કરોડો લોકોની આસ્થા જ્યોતિર્લિંગમાં છે અને તેઓ પોતાને જ્યોતિર્લિંગ તરીકે ઓળખાવે છે. આ હિન્દુ સમાજનું મોટું અપમાન છે.

Tags: indiamallikarjun kharge jyotirlinga
Previous Post

સુરત ભાજપ મહિલા નેતાના આપઘાતનું કારણ અકબંધ : બ્લેકમેલિંગની શંકા, કોલ ડિટેઈલની તપાસ

Next Post

ઉત્તર પ્રદેશને મળ્યો 76મો જીલ્લો : ‘મહા કુંભ મેળા’ ને નવો જિલ્લો જાહેર કરાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

ન માન્યા નેતન્યાહુ : ઈરાન પર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ખાડી દેશો ઉપર ઈરાની હુમલા રોકવા યુએનમાં પ્રસ્તાવ : ઈરાને પ્રસ્તાવ ફગાવ્યો

March 12, 2026
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની કાયદાકીય માર્ગો અપનાવીને ફરી ટેક્સ લાદવાની તૈયારી

March 12, 2026
ઈરાન પર અમેરિકા બોમ્બમારો કરે તેવો ખતરો : બન્ને દેશ પર સમગ્ર વિશ્વની નજર
આંતરરાષ્ટ્રીય

ત્રણ શરતો માન્ય હોય તો જ યુદ્ધવિરામ : ઈરાન

March 12, 2026
Next Post
ઉત્તર પ્રદેશને મળ્યો 76મો જીલ્લો : ‘મહા કુંભ મેળા’ ને નવો જિલ્લો જાહેર કરાયો

ઉત્તર પ્રદેશને મળ્યો 76મો જીલ્લો : ‘મહા કુંભ મેળા’ ને નવો જિલ્લો જાહેર કરાયો

ઘરચોળાને મળ્યું GI ટેગ

ઘરચોળાને મળ્યું GI ટેગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.