Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારતે કેનેડાના ખાલિસ્તાનીઓને વિઝા આપવાનો કર્યો ઇનકાર

ભારતની સાર્વભૌમત્વનું સન્માન કરશે અને અલગતાવાદનો ત્યાગ કરશે : વચન આપતાં પત્ર પર સહી કરવાનું કહેવામાં આવ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-12-12 12:40:27
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કેનેડા સાથે ચાલી રહેલાં રાજદ્વારી તણાવ વચ્ચે ખાલિસ્તાનીઓએ ભારત પર મોટો આરોપ લગાવ્યો છે. કેનેડાના એક સમાચાર અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે ખાલિસ્તાનીઓને વિઝા આપવાનો ઇનકાર કર્યો છે અને શરત મૂકી છે કે તેઓ સ્પષ્ટપણે અલગતાવાદને સમર્થન ન આપે તો જ વિઝા આપવામાં આવશે.
રિપોર્ટમાં ખાલિસ્તાની શીખ-કેનેડિયન નાગરિકોનાં ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે. અહેવાલમાં ભારતનાં પગલાને “વિદેશી હસ્તક્ષેપ અભિયાન” તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ મુજબ, ખાલિસ્તાની સમર્થકોને વિઝા આપવા માટે, ભારતે તેમને શપથ લેવા કહ્યું કે તેઓ ભારતની સાર્વભૌમત્વનું સન્માન કરશે અને અલગતાવાદનો ત્યાગ કરશે.
કેનેડિયન ગ્લોબલ ન્યૂઝના અહેવાલ મુજબ, ખાલિસ્તાની નાગરિકોએ દાવો કર્યો છે કે વિઝા મેળવવા માટે, તેમને ખાલિસ્તાન અલગતાવાદનો ત્યાગ કરવા અને લોકતાંત્રિક અને મહાન રાષ્ટ્ર તરીકે ભારતનું સન્માન કરવાનું વચન આપતાં પત્ર પર સહી કરવાનું કહેવામાં આવ્યું હતું. ગુરુ નાનક ગુરુદ્વારાના ભૂતપૂર્વ પ્રમુખ બિક્રમજીત સિંહ સંધરે દાવો કર્યો હતો કે 2016 માં એક ફેમિલી ફંક્શનમાં હાજરી આપવા માટે તેમની વિઝા અરજી ભારતે નકારી કાઢી હતી. તેમણે આરોપ લગાવ્યો કે વાનકુવરમાં ભારતીય કોન્સ્યુલર અધિકારીઓએ તેમને ખાલિસ્તાનને સમર્થન આપવા અને ભારત પ્રત્યેની તેમની નિષ્ઠા જાહેર કરતાં ફોર્મ પર સહી કરવાનું કહ્યું હતું.
જો કે, સંધરે આ ફોર્મ પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો. આવાં જ ફોર્મ અન્ય ખાલિસ્તાની સમર્થકોને પણ આપવામાં આવ્યાં હતાં. જેઓ આ ફોર્મ પર સહી કરવા સંમત થયાં તેમને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી.

Tags: bikramjit singh sandharcanadaindian visa
Previous Post

બોધગયાના મહાબોધી મંદિરને વધુ એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Next Post

ભાવનગરના કાળીયાબીડમાંથી યુવાનનો હત્યા કરાયેલી હાલતે મૃતદેહ મળી આવ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભાવનગરના કાળીયાબીડમાંથી યુવાનનો હત્યા કરાયેલી હાલતે મૃતદેહ મળી આવ્યો

ભાવનગરના કાળીયાબીડમાંથી યુવાનનો હત્યા કરાયેલી હાલતે મૃતદેહ મળી આવ્યો

ભાવનગર રેન્જ IGની ખાનગી કારને રોકી ચેકીંગ કરનાર પોલીસ કર્મચારીઓને રોકડ પુરસ્કાર

ભાવનગર રેન્જ IGની ખાનગી કારને રોકી ચેકીંગ કરનાર પોલીસ કર્મચારીઓને રોકડ પુરસ્કાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.