Monday, July 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રૂપાવટી ગામે હિંદુ વિસ્તારમાં દફનવિધિ મામલે સંતોષકારક કાર્યવાહી નહિ થતા ફરી વિવાદ

મામલતદાર કચેરી પર ગ્રામજનોએ આદર્યા ધરણા

jatinsanghvi by jatinsanghvi
2022-06-28 16:12:57
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામે હિંદુ વિસ્તારમાં દફનવીધી થવાનો એક વિવાદ થોડા દિવસ પૂર્વે સામે આવ્યો હતો. આજે આ મામલો ફરી ઉખળ્યો છે. તત્કાલીન સમયના બનાવમાં તંત્રએ યોગ્ય કાર્યવાહી નહિ કર્યાનું જણાવી આજે સ્થાનિકોએ મામલતદાર કચેરીએ પર ધરણા પર બેસી જઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

બનાવ અંગે મળતી વિગતો મુજબ જે તે સમયે રૂપાવટી ગામના લોકોમાં ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો હતો. રૂપાવટી ગામમાં કબ્રસ્તાન હોવા છતાં હિંદુ વિસ્તારમાં દફનવીધી કરવા પાછળ રૂપાવટી ગામની શાંતિ ડહોળવાનો પ્રયાસ હોવાનો સુર ઉઠ્યો હતો. આ મામલે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ છતાં કોઈ ઉકેલ ન જણાતા રૂપાવટી ગામના લોકો કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી ગારીયાધારની મામલતદાર કચેરી ખાતે આમરણાંત ધારણા કરશે તેવી જાહેરાત કરી આજે મામલતદાર કચેરી પર ધરણા આદર્યા છે.આ મામલે ગરમાવો આવ્યો છે અને તંત્ર દોડતું થયું છે.

Tags: dafanvidhi vivadgariyadharRupavati
Previous Post

બગદાણા પંથકમાં ધોધમાર વરસાદ, બગડ નદી બે કાંઠે વહી

Next Post

ભાવનગર જિલ્લામાં પશુપાલકોની જીવાદોરી બનેલ સર્વોત્તમ ડેરીનો 22માં વર્ષમાં પ્રવેશ, પશુપાલન વ્યવસાય વધુ ઊંચે લઈ જવા નેમ

jatinsanghvi

jatinsanghvi

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post

ભાવનગર જિલ્લામાં પશુપાલકોની જીવાદોરી બનેલ સર્વોત્તમ ડેરીનો 22માં વર્ષમાં પ્રવેશ, પશુપાલન વ્યવસાય વધુ ઊંચે લઈ જવા નેમ

ભાજપનો પ્લાન સફળ! મહારાષ્ટ્રમાં કાલે જ થશે ફ્લોર ટેસ્ટ

ભાજપનો પ્લાન સફળ! મહારાષ્ટ્રમાં કાલે જ થશે ફ્લોર ટેસ્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.