Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

યમન જઈ રહેલું જહાજ સમુદ્રમાં ડૂબ્યું : કોસ્ટગાર્ડ દ્વારા 9 ક્રુ સભ્યોનો બચાવ

ખલાસીઓને આજે પોરબંદર જેટી પર લાવવામાં આવશે

dharmendravaghela by dharmendravaghela
2024-12-27 16:21:42
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સમુદ્રમાં ડૂબી ગયેલા ભારતીય જહાજના નવ ખલાસીઓને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે. બચાવી લેવાયેલા તમામ ખલાસીઓને આજે પોરબંદરની જેટી પર લાવવામાં આવશે. સમુદ્રમાં ડૂબી ગયેલું આ યાંત્રિક સઢવાળું જહાજ MSV તાજ ધારે હરમ મુંદ્રાથી રવાના થયું હતું અને સોકોત્રા, યમન તરફ જતું હતું, દરમિયાનમાં આજે આ જહાજ ખરાબ સમુદ્રી મોસમ અને સમુદ્રમાં ઉઠેલી ભરતી ને લીધે ડૂબી ગયું હતું. આ ઘટના કોચગાર્ડના સર્વેલન્સ કરી રહેલા ડોનીયર એરક્રાફ્ટના ધ્યાને આવતા તેણે તુરંત મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર મુંબઈ અને પોસ્ટ ગાર્ડના પ્રાદેશિક મુખ્યાલય (ઉત્તર પશ્ચિમ) ગાંધીનગરને ચેતવણી આપી હતી.
કોસ્ટ ગાર્ડ દ્વારમા ફોરવર્ડ એરિયા પેટ્રોલિંગ કરી રહેલી કોચગાર્ડની શિપ શૂરને મદદ પૂરી પાડવા માટે રવાના કરવામાં આવી હતી. તેમજ આ વિસ્તારમાં નાવિકોને ચેતવણી આપવા માટે MRCC પાકિસ્તાનનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. અને દરમિયાનમાં પોસ્ટગાર્ડનું શૂર શીપ સંભવિત સ્થાન પર મહત્તમ ઝડપે આગળ વધ્યું અને વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાનમાં ડૂબી ગયેલા 9 ક્રૂ સભ્યોએ જહાજને છોડી દીધું હતું અને નાના લાઇફરાફ્ટમાં આશરો લીધો હતો. જે આજે બપોરે ચાર કલાકે પાકિસ્તાનની ટેરેટરીમાં પોરબંદરથી આશરે 311 કિમી પશ્ચિમમાં હતા. જેને કોસ્ટ ગાર્ડની શૂર શીપ પરની તબીબી ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને 9 ક્રૂ સભ્યોની તપાસ કરવામાં આવી હતી અને તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે. બચાવી લેવાયેલા આ 9 કૃષભ્યોને પોરબંદરની જેટી તરફ લાવવામાં આવી રહ્યા છે.

Advertisement
Tags: coast guardindiaship sinks in arabian sea
Previous Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજ નેતાઓએ મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો

Next Post

અંજારમાં ટપ્પર ડેમ વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મિ મળી આવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
અંજારમાં ટપ્પર ડેમ વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મિ મળી આવ્યા

અંજારમાં ટપ્પર ડેમ વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મિ મળી આવ્યા

ભાવનગરના ફુલસર ગામમાં ગેરકાયદે પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા

ભાવનગરના ફુલસર ગામમાં ગેરકાયદે પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.