Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ઓજ ઇન્સ્ટિટ્યૂટના વાર્ષિકોત્સવમાં પરમવીર ચક્ર વિજેતાઓને યાદ કરતો મલ્ટી મીડિયા શો છવાયો

વાર્ષિકોત્સવ 'સ્પંદન 2025'માં સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા વિધાર્થીઓએ મેળવી વાહ, વાહ : કેરિયર કાઉન્સેલિંગમાં તજજ્ઞોએ પૂરું પાડ્યું માર્ગદર્શન

dharmendravaghela by dharmendravaghela
2025-01-09 13:35:17
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરની પ્રતિષ્ઠિત શૈક્ષિણક સંસ્થાનો ઓજ ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સનો વાર્ષિક મહોત્સવ 4 જાન્યુ.ના રોજ ‘ સ્પંદન 2025 ‘ યોજાયો જે મુખ્યત્વે બે ભાગમાં વિભાજીત થયેલ. જેમાં પહેલા કેરિયર કાઉન્સેલિંગ કે જેમાં વિદ્યાર્થી તેમજ તેમના માતા-પિતા બંને ધોરણ 12 પછી શું કરવું? કયા ક્ષેત્રમાં આગળ વધવું? તેની સતત ચિંતા રહેતી હોય છે. કઈ દિશામાં આગળ વધી પોતાનું કેરિયર બનાવવું તે હેતુથી ઓજ ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સના વાર્ષિક મહોત્સવ સ્પંદન-2025 દ્વારા એક પેનલ ડિસ્કશન યોજાયેલ.


ભારતના અલગ- અલગ ક્ષેત્રમાંથી નામાંકીત લોકોએ પેનલ ડિસ્કશનમાં માર્ગદર્શન આપેલ. જેમાં ખ્યાતનામ જેવાકે લખનવ સૈનિક સ્કૂલ કે જેમાં પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન મનોજ કુમાર પાંડે અભ્યાસ કરતા તે સ્કૂલના મીલેટ્રી ઓફિસર કર્નલ દેવેન્દ્રસિંહ ચૌહાણ (વેસ્ટ બેન્ગોલમાં ફોર્મેર એડમેનીસ્ટેટીવ અને લેફ્ટેન કર્નલ) સચિન ચમોલી (લખનવની સૈનિક સ્કૂલમાં હાલ હેડ માસ્ટર) તેમજ સિવિલ સર્વિસમાંથી મેહુલભાઈ પંડ્યા જે (બરોડામાં અડીશનલ કલેકટર) કે જેમને ૨૫ વર્ષ માં 35,000+ વિદ્યાર્થીઓને IAS, IPS, GPSC, અને બીજી ઘણી સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી કરાવી ટ્રેઈન કર્યા છે. વરૂણભાઈ મેહતા કે જે Alvarez & Marsalના ડાયરેકટર અને ક્રિષ્ના વિઠ્ઠલાણી કે જેમને Grand Thornton માંથી આર્ટિકલશિપ પૂર્ણ કરેલ છે. તેમજ નામાંકિત ડોક્ટર જેવા કે ડો.કવન પરીઘ (શેલ્બી હોસ્પિટલ, અમદાવાદમાં રેડીઓલોજીસ્ટ) ડો.જગદીપ કાકડિયા (ભાવનગરના પ્રખ્યાત આંખોના સર્જન) જેમણે ૭૨૦૦૦+ અંખોની સફળતા પૂર્વક સર્જરી કરી ચુક્યા છે. ભાવનગર યુનિવર્સીટીના સીનીયર અને કેમિસ્ટ્ર ડીપાર્ટમેન્ટના હેડ એવા પ્રોફેસર એન.સી. દેસાઈ અને IIT ગુહ્વતીના પ્રોફેસોર પરમેશ્વર ઇયેર પણ હાજર રહ્યા હતા.
તેમજ ઓજ ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સના અલ્યુમીની વિદ્યાર્થીઓ કે જે IIT/AIIMS અને અન્ય નામાંકિત મેડીકલ કોલેજ તેમજ એન્જીનેરીંગ કોલેજના વિદ્યાર્થીઓ આ પેનલ ડિસ્કશનમાં જોડાયા હતા. આ પેનલ ડિસ્કશનનું સમગ્ર સંચાલન સંસ્થાના ચેરમેન નીરવ સર દવે દ્વારા કરવામાં આવ્યું હતું.
બીજા ભાગમાં ઓજ ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સના ચેરમેન નીરવ દવે એ ભારતના પરમવીર ચક્ર પ્રાપ્ત થયેલ તે યોદ્ધાઓને યાદ કરતો એક મલ્ટી મીડિયા શોની સ્ક્રીપ્ટ તૈયાર કરી. પરમવીર ચક્ર પ્રાપ્ત કરેલ એવા મનોજકુમાર પાંડેની યાદમાં તેમના પરિવારજનો એવમ તમામ ઉપસ્થિત મેહમાનો, વિદ્યાર્થીઓ અને વાલીઓને સંદેશો આપતો આ શો યોજાયો હતો. જે સૌ માટે ખૂબ જ પ્રેરણાદાયી બન્યો હતો.
આ ઉપરાંત અન્ય પ્રોગ્રામ જેવા કે ભાતીગળ ગુજરાત કે જે સમગ્ર ભારતમાંથી આવેલ મેહમાનોને ગુજરાતની ઝલક આપતો પ્રોગ્રામ યોજાયો હતો. નોખા – અનોખા વાર્ષિકોત્સવની ભારે પ્રસંશા થઈ હતી.

રોકડ પુરસ્કાર આપી તેજવી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

વાર્ષિકોત્સવ સાથે ઓજના વિદ્યાર્થીઓ સન્માન સમારંભ યોજાયેલ રોકડ પુરસ્કાર સ્વરૂપે સન્માનિત કરવામાં આવેલ જેમાં બોર્ડમાં પ્રથમ આવનાર પલ વઘાસીયા અને નીટમાં પ્રથમ આવનાર કરણ સોની તથા JEE MAINમાં ભાવનગર પ્રથમ અને ALL INDIA RANK 289 મેળવનાર તન્મય મોદીને રૂ.1 -1 લાખ, JEE MAINમાં ભાવનગર દ્રિતીય નંબર અને ALL INDIA RANK 135 મેળવનાર સૈફીલખાન પઠાન, બોર્ડમાં દ્રિતીય આવનાર માધવ ભટ્ટ અને નીટમાં દ્રિતીય આવનાર દર્શીલ જાનીને રૂ.51-51 હજાર. JEE MAINમાં ભાવનગર તૃતીય નંબર અને ALL INDIA RANK 511 લાવનાર વેદ જાની, GUJCET માં ભાવનગર પ્રથમ રમણા કિશોર, બોર્ડમાં તૃતીય વેદ જાની, બોર્ડમાં તૃતીય ભાગ્ય શેઠને રૂપિયા રૂ.21-21 હજાર પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

Tags: bhavnagaroajvarshikotsav
Previous Post

‘ધનુયાત્રા’ ફેસ્ટિવલમાં ભાવેણાના કલાકારોએ ગરબા નૃત્યની કરી પ્રસ્તુતિ

Next Post

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રીક્ષા ચાલક તલવાર લઈને બાઈક ચાલકને મારવા દોડ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રીક્ષા ચાલક તલવાર લઈને બાઈક ચાલકને મારવા દોડ્યો

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રીક્ષા ચાલક તલવાર લઈને બાઈક ચાલકને મારવા દોડ્યો

ભાવનગર RTO કચેરીની ટીમ દ્વારા ટુ-વ્હીલરમાં સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા

ભાવનગર RTO કચેરીની ટીમ દ્વારા ટુ-વ્હીલરમાં સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.