Monday, March 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રથયાત્રામાં કોરોનાનો ફોલોટ્સ અને રાધા કૃષ્ણનું પાત્ર પ્રથમ ક્રમે વિજેતા

સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિક અને ધાર્મિક સંદેશા આપતા વિવિધ ફલોટ અને ઐતિહાસિક પાત્રો

jatinsanghvi by jatinsanghvi
2026-02-27 08:48:14
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

ભાવનગરની રથયાત્રામાં વિવિધ કલાત્મક ફ્લોટ્સનું આકર્ષણ રહ્યું છે અને ફલોટ સજાવટ અને અપાતા મેસેજને ધ્યાનમાં લઇ ક્રમાંક પણ અપાય છે. આ વર્ષે રથયાત્રામાં કરંટ ટોપિક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાયેલા વિવિધ સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિક અને ધાર્મિક સંદેશા આપતા વિવિધ ફલોટ અને ઐતિહાસિક પાત્રો વચ્ચે હરીફાઇ યોજાઇ હતી. રથયાત્રા મહોત્સવ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આઝાદ મિત્ર મંડળનો કોરોનાનો ફલોટ નંબર મેળવેલ છે. જ્યારે બીજા ક્રમે રાજહંસ નેચર કલબનો ગ્લોબલ વોર્મિંગ પર્યાવરણનો ફલોટ, ત્રીજા નંબરે સરદાર યુવા મંડળનો વૃદ્ધાશ્રમને લગતો ફલોટ, ચોથા ક્રમે કાઠીયાવાડ મિત્ર મંડળના રાષ્ટ્રીય ચેતના સરક્ષણ લોક જાગૃતિનો પ્લોટ અને પાંચમા ક્રમે અખિલ વિશ્વ યુગનિર્માણ ગાયત્રી પરિવારનો વ્યસન મુક્તિ અને ભારતીય સંસ્કૃતિ પ્રચાર પ્રસારનો ફલોટ વિજેતા બન્યો છે. જ્યારે વેશભૂષા સ્પર્ધામાં રાધાકૃષ્ણ પાત્રમાં અશોક ચૌહાણ- જયેશ વકાણી પ્રથમ,વેલનાથ બાળ સ્વરૂપ રોહિત પ્રવીણભાઈ ડાભી, બીજા ક્રમે, સર્પ કન્યા જાનવી રાજુભાઈ ચૌહાણ ત્રીજા ક્રમે ,અને વાસુદેવ કૃષ્ણનું પાત્ર ભજવનાર હરીભાઇ મકવાણા ચોથા નંબરે વિજેતા થયેલ છે. પ્રતિવર્ષ નિર્ણાયક તરીકે સેવા આપતી ટિમ
આ સ્પર્ધામા નિર્ણાયકો તરીકે કાળુભાઈ દવે ,એસ.ટી રાવલ,વિપુલ હિરાણી(પત્રકાર), શૈલેન્દ્રસિંહ ગોહિલ ,મહેશ દવે , કલાપી પાઠક , સમીરભાઈ વ્યાસ, નયનાબેન દવે, ધૃતિબેન વ્યાસ , અજયભાઈ ત્રિવેદી મહેશભાઈ ભટ્ટ વિગેરે એ સેવા આપી હતી.
Tags: Bhavanagrflote winrathyatra
Previous Post

ગોહિલવાડમાં અષાઢી ઇનિંગ્સ ખેલતા મેઘરાજા : વલભીપુરમાં પોણા ત્રણ ઇંચ, ભાવનગરમાં પોણા બે ઇંચ વરસાદ

Next Post

એકનાથ શિંદે ફરી એક વાર ગોવા પહોંચ્યા

jatinsanghvi

jatinsanghvi

Related News

ગુજરાતમાં બાવળા નજીક ફૂડ પાર્ક બનાવશે UAE
તાજા સમાચાર

ભારતે યુએઈ પર કરવામાં આવેલા હુમલાની નિંદા કરી

March 2, 2026
ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર: મોદી
તાજા સમાચાર

વડાપ્રધાન મોદીએ મધ્યપૂર્વમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે નિર્દેશો આપ્યા : CCSની તાકીદની બેઠક

March 2, 2026
અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હુમલો, 15 લોકોના મોત, ગભરાયું તાલિબાન
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાનનો પાકિસ્તાનના લશ્કરી થાણા ઉપર હુમલો

March 2, 2026
Next Post

એકનાથ શિંદે ફરી એક વાર ગોવા પહોંચ્યા

જબલપુર જઈ રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટનું દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડીંગ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.