Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેજરીવાલના ઘરની બહાર સ્વાતિ માલીવાલે ટેમ્પ ભરીને કચરો ફેંક્યો

પોલીસે અટકાયત કરી : તેણીએ કહ્યું- કેજરીવાલ સુધરી જાઓ, નહીં તો જનતા સુધારી દેશે

aaspassdaily by aaspassdaily
2025-01-31 11:14:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

AAPની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલને ગુરુવારે દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધી હતી. દિલ્હીમાં સ્વચ્છતા મુદ્દે માલીવાલ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે કચરો ફેંકવા ગઈ હતી.આ પહેલા માલીવાલ લોડીંગ ટોમ્પો લઈને વિકાસપુરી પહોંચી હતી. અહીં તે લોકો સાથે રસ્તા પરથી કચરો ઉપાડીને ટેમ્પોમાં ભરીને કેજરીવાલના ઘરે ગઈ. અહીં તેણે બધો કચરો રસ્તા પર ફેંકી દીધો.આ દરમિયાન દિલ્હી પોલીસ તેને વારંવાર ચેતવણી આપતી રહી કે રસ્તા પર કચરો ન ફેંકો, નહીં તો કાર્યવાહી કરવામાં આવશે. જો કે, માલીવાલ ન માની, ત્યાર બાદ પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધી.
માલીવાલે કહ્યું- આખું શહેર કચરાપેટીમાં ફેરવાઈ ગયું છે. હું કેજરીવાલ સાથે વાત કરવા આવી છું. હું તેમને કહીશ કે પોતે સુધરી જાય, નહીં તો જનતા તેમને સુધારી દેશે. હું ન તો તેમના ગુંડાઓથી ડરું છું અને ન તો તેમની પોલીસથી. માલીવાલે સવારે વિરોધ પ્રદર્શન પહેલા કહ્યું હતું- હું કચરો ભરેલી 3 ટેમ્પો લઈને કેજરીવાલજીના ઘરે પહોંચવાની છું. કેજરીવાલ જી, ડરશો નહીં.. જનતા સમક્ષ આવો અને જુઓ કે દિલ્હીની શું હાલત થઈ ગઈ છે.

Previous Post

મહાકુંભમાં છેલ્લા ત્રણ દિવસમાં 1500થી વધુ લોકો ગુમ

Next Post

મહાકુંભ: મેળામાં અવર-જવરના માર્ગ અલગ કરાયા

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
મહાકુંભમાં છેલ્લા ત્રણ દિવસમાં 1500થી વધુ લોકો ગુમ

મહાકુંભ: મેળામાં અવર-જવરના માર્ગ અલગ કરાયા

મહાકુંભમાં છેલ્લા ત્રણ દિવસમાં 1500થી વધુ લોકો ગુમ

મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવાને લઈને કિન્નર અખાડામાં વિવાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.