Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સંસદમાં આજે નવું ટેક્સ બિલ અને વકફ બિલ પર JPCનો રિપોર્ટ થશે રજૂ

નવો આવકવેરા કાયદો 1 એપ્રિલ, 2026થી અમલી થવાની ધારણા

dharmendravaghela by dharmendravaghela
2025-02-13 11:44:30
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સંસદમાં આજના દિવસે ભારે હોબાળો મચવાની શક્યાતા છે. વક્ફ માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ના અહેવાલ સિવાય આજે સંસદમાં નવું આવકવેરા બિલ 2025 પણ રજૂ કરવામાં આવશે. વિપક્ષે વકફ સુધારા બિલ પર જેપીસીના અહેવાલને ગેરબંધારણીય ગણાવ્યો છે અને તેનો સતત વિરોધ કરી રહ્યો છે.
29 જાન્યુઆરી જેપીસી પેનલે બહુમતીના આધારે અહેવાલ સ્વીકાર્યો હતો. જેમાં સત્તાધારી ભાજપના સભ્યો દ્વારા સૂચવવામાં આવેલા ફેરફારોનો સમાવેશ થાય છે. સંસદીય સમિતિનું નેતૃત્વ કરી રહેલા બીજેપી સાંસદ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે એનડીએ સાંસદો દ્વારા લાવવામાં આવેલા 14 સુધારા સ્વીકારવામાં આવ્યા હતા જ્યારે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા તમામ સુધારાને નકારી કાઢવામાં આવ્યા હતા. સમિતિની બેઠકમાંથયેલા મતદાનમાં શાસક સરકારના 16 સાંસદોએ સુધારાની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે વિપક્ષના 10 સભ્યોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. વિપક્ષના સુધારાઓમાં, વિપક્ષને બિલની 44 કલમો અંગે વાંધો હતો પરંતુ તેને નકારી કાઢવામાં આવ્યો હતો.
આવકવેરા વિધેયક, 2025, આવકવેરાની જોગવાઈઓને સરળ રીતે રજૂ કરવા માટે રચાયેલ છે, આજે સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ બિલમાં ‘આકારણી વર્ષ’ જેવી જટિલ પરિભાષાને બદલે ‘ટેક્સ વર્ષ’નો ખ્યાલ રાખવામાં આવ્યો છે. નવા બિલમાં 536 વિભાગો, 23 પ્રકરણો અને 16 શિડ્યુલ છે. તે માત્ર 622 પાના પર લખાયેલ છે. આમાં કોઈ નવો ટેક્સ લગાવવાની વાત નથી. આ બિલ વર્તમાન આવકવેરા અધિનિયમ, 1961ની ભાષાને સરળ બનાવે છે. વર્તમાન કાયદો, જે છ દાયકા જૂનો છે, તેમાં 298 વિભાગો અને 14 શિડ્યુલ છે. જ્યારે આ કાયદો દાખલ કરવામાં આવ્યો ત્યારે તેમાં 880 પાના હતા. નવું બિલ આવકવેરા અધિનિયમ, 1961ના સ્થાને અમલમાં આવ્યું છે. વાસ્તવમાં, છેલ્લા 60 વર્ષમાં કરવામાં આવેલા સુધારાને કારણે વર્તમાન આવકવેરા કાયદો ઘણો મોટો બની ગયો છે. નવો આવકવેરા કાયદો 1 એપ્રિલ, 2026થી અમલી થવાની ધારણા છે.

Tags: indianew income tax billparliament
Previous Post

મોદીએ ફ્રાન્સને પિનાકા રોકેટ સિસ્ટમ ઓફર કરી

Next Post

આગામી PM તરીકે લોકો કોને જોવા માંગે છે? સર્વેમાં ખુલાસો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
આગામી PM તરીકે લોકો કોને જોવા માંગે છે? સર્વેમાં ખુલાસો

આગામી PM તરીકે લોકો કોને જોવા માંગે છે? સર્વેમાં ખુલાસો

ટૂંક સમયમાં 50 રૂપિયાની નવી નોટ જારી કરવામાં આવશે

ટૂંક સમયમાં 50 રૂપિયાની નવી નોટ જારી કરવામાં આવશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.