Wednesday, February 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આગામી PM તરીકે લોકો કોને જોવા માંગે છે? સર્વેમાં ખુલાસો

મૂડ ઓફ ધ નેશન સર્વે 2 જાન્યુઆરીથી લઇને 9 ફેબ્રુઆરી 2025 વચ્ચે કરવામાં આવ્યો

dharmendravaghela by dharmendravaghela
2025-02-13 11:45:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન તરીકે લોકોએ PM મોદીને ઘણા પસંદ કર્યા છે પરંતુ દેશમાં જો આજે લોકસભા ચૂંટણી યોજાય તો જનતા આગામી વડાપ્રધાનના રૂપમાં કોને જોવા માંગે છે. મનમાં કેટલાક નેતાઓની તસવીર સામે આવે છે. વડાપ્રધાન તરીકે PM મોદી સિવાય રાહુલ ગાંધી, અમિત શાહ અને મમતા બેનરજીને પણ લોકોએ પસંદ કર્યા છે.
સી વોટરે મૂડ ઓફ ધ નેશન સર્વે કર્યો છે જેના અનુસાર, જો આજે દેશમાં લોકસભા ચૂંટણી યોજાય છે તો લોકોએ પોતાના PMના રૂપમાં નરેન્દ્ર મોદીને સૌથી વધુ પસંદ કર્યા છે. 51.2 ટકા લોકો ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને જ્યારે 24.9 ટકા લોકોએ રાહુલ ગાંધીને પસંદ કર્યા છે. ત્રીજા નંબર પર મમતા બેનરજી છે. 4.8 ટકા લોકો ઇચ્છે છે કે મમતા બેનરજી વડાપ્રધાન બને.ચોથા નંબર પર અમિત શાહ છે. 2.1 ટકા લોકો ઇચ્છે છે કે અમિત શાહ વડાપ્રધાન બને. તે બાદ અંતમાં અરવિંદ કેજરીવાલ છે. 1.2 ટકા લોકો કેજરીવાલને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. આ સર્વેથી સ્પષ્ટ લાગે છે કે જનતા NDAને ફુલ સપોર્ટ કરી રહી છે. જો આજે લોકસભા ચૂંટણી યોજાય તો NDAની સરકાર પૂર્ણ બહુમત સાથે બની શકે છે.
મૂડ ઓફ ધ નેશન સર્વે 2 જાન્યુઆરીથી લઇને 9 ફેબ્રુઆરી 2025 વચ્ચે કરવામાં આવ્યો છે જેમાં 54418 લોકો સામેલ થયા હતા. રિપોર્ટ બનાવવા માટે 25 હજાર કરતા વધુ લોકોના વિચારનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ગત વર્ષે યોજાયેલી ચૂંટણીની વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 240 બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસે 99 બેઠક પર જીત મેળવી હતી.

Tags: indiamood of the nationpm face
Previous Post

સંસદમાં આજે નવું ટેક્સ બિલ અને વકફ બિલ પર JPCનો રિપોર્ટ થશે રજૂ

Next Post

ટૂંક સમયમાં 50 રૂપિયાની નવી નોટ જારી કરવામાં આવશે

dharmendravaghela

dharmendravaghela

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં મુસાફરોને લઈને જતી બસ નદીમાં ખાબકતા 12 ના મોત

February 11, 2026
તાજા સમાચાર

વંદે માતરમ્ રાષ્ટ્રગીતને હવે રાષ્ટ્રગાન સમકક્ષ સન્માન

February 11, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકાનું નરમ વલણ : ૫૦૦ યુએસ ડોલરનો સમાન ખરીદવા માટેની શરતમાંથી ભારતને મુક્તિ

February 11, 2026
Next Post
ટૂંક સમયમાં 50 રૂપિયાની નવી નોટ જારી કરવામાં આવશે

ટૂંક સમયમાં 50 રૂપિયાની નવી નોટ જારી કરવામાં આવશે

કેનેડાએ પણ સ્વીકાર્યું કે ખાલિસ્તાની આતંકવાદીઓ ભારત માટે ખતરો

કેનેડાએ પણ સ્વીકાર્યું કે ખાલિસ્તાની આતંકવાદીઓ ભારત માટે ખતરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.