Sunday, June 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વીર સાવરકર પ્રાથમિક શાળામાં માતૃ-પિતૃ પૂજન દિવસ તેમજ બ્લેક ડે મનાવાયો

ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ માતા પિતા વંદના અને પુજન કરાયું, પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલી અપાઇ

dharmendravaghela by dharmendravaghela
2025-02-15 13:38:52
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વીર સાવરકર પ્રાથમિક શાળા નં.-૮ માં બાળકો માતા પિતાના મહત્વને અને માતા પિતાનું સ્થાન પોતાના જીવનમાં ઈશ્વર તુલ્ય છે આ વાત સમજે એ હેતુથી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ માતા પિતા વંદના અને પુજન કરવામાં આવ્યું.


આ કાર્યક્રમમાં પ્રતિક સ્વરૂપે ચાલીસ જેટલા વાલીઓ માતા અથવા પિતા કે માતા-પિતા બંને ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટે ઉપસ્થિત તમામ માતા પિતાનુ શાળા પરિવાર વતી સ્વાગત કરી આ કાર્યક્રમના મહત્વ વિશે તેમજ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોની વાત કરી હતી. શાળાના ઉપસ્થિત વાલીઓ, બાળકોએ તેમજ શાળા પરિવારે દિપ પ્રાગટય કર્યું અને શહિદોને પુષ્પાંજલિ અર્પી હતી. શાળાના બાળકોએ માતૃપિતૃ વંદન અને શહીદ વંદનની સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી. આ કૃતિઓ શિક્ષક શોભનાબેન નરેલાએ તૈયાર કરાવી હતી. શાળાના બાળકોએ માતાપિતાનું મહત્વ વિશે તેમજ પુલવામા એટેક વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ત્યારબાદ શાળાના શિક્ષક અલ્પાબેન ત્રિવેદી અને અલ્પાબેન કટુડિયાએ માતૃપિતૃ પુજન ખૂબ સુંદર રીતે કરાવ્યું. કાર્યક્રમમાં જ્યારે બાળકોએ પોતાના માતા પિતાની આરતી કરી અને પ્રદક્ષિણા કરી ત્યારે વાતાવરણ એટલું ભાવુક હતું કે ઘણા વાલીઓ અને બાળકોની આંખોમાં આંસુ આવી ગયા. આ કાર્યક્રમનું સંચાલન અલ્પાબેને કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલ્પાબેન કટુડિયાએ અને રામજીભાઈ ભાલિયાએ આભારવિધિ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન નીચે મૌલિકભાઈ, કૌટિલ્યભાઈ સહિત શાળા પરિવારે બનાવવા જહેમત ઉઠાવી હતી.

Tags: bhavnagarmata pita pujanschool
Previous Post

પડતર પ્રશ્નો અને માંગણીઓ સંદર્ભે ભાવનગરમાં બેન્ક કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર

Next Post

માય આર્ટ, માય થોટ્સ : શહેરમાં કાલથી બે દિવસ પેઇન્ટિંગ પ્રદર્શન

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post

માય આર્ટ, માય થોટ્સ : શહેરમાં કાલથી બે દિવસ પેઇન્ટિંગ પ્રદર્શન

ભાવનગરની સર BPTIના સિલ્વર જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

ભાવનગરની સર BPTIના સિલ્વર જ્યુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.