Wednesday, November 12, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

માલીમાં સોનાની ખાણ ધસી પડતા 48ના મોત, અનેક લોકોને ઈજા

ખાણનું સંચાલન ચીનના નાગરિકના હાથમાં

dharmendravaghela by dharmendravaghela
2025-02-17 13:03:25
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

માલીના પૂર્વ વિસ્તારમાં સોનાની ખાણ ધસી પડતા 48 લોકના મોત અને અનેક લોકોને ઈજા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. માલીના મીડિયા અને અધિકારીઓએ કેનિએબા જિલ્લામાં સોનાની ખાણ ધસી પડી હોવાની માહિતી આપી છે.
માલીની ટેલિવિઝન ચેનલના રિપોર્ટમાં જણાવાયું છે કે, કેનિએબા જિલ્લા સ્થિત બિલાલી કોટો નામના સ્થળે ખાણ ધસી પડી છે, જેમાં 48 લોકોના મોત અને અનેક લોકો ઈજા થયા છે. માલીમાં આ વર્ષે આ બીજી ભયાનક દુર્ઘટના બની છે. કેનિએબા ક્ષેત્રના અધિકારી મોહમ્મદ ડિકોએ એસોસિએટેડ પ્રેસ પાસેથી ઘટનાની પુષ્ટી કરી છે અને કહ્યું કે, ઘટનામાં 48 લોકોના મોત થયા છે. ખાણ સંબંધીત નેતા ફલાય સિસોકોએ કહ્યું કે, ‘બિલાવી કોટોમાં શનિવારે રાત્રે ખીણ ધસી પડી હતી. ચીનના નાગરિક દ્વારા સંચાલિત ખાણમાં ભૂસ્ખલન થયું.’ ડિકોએ કહ્યું કે, ‘અધિકારીઓ એવી પણ તપાસ કરી રહ્યા છે કે, ચીનના નાગરિક દ્વારા સંચાલિત ખાણમાં કાયદાકીય રીતે સંચાલન થઈ રહ્યું હતું કે નહીં.’
માલીમાં ગત મહિને પણ ભૂસ્ખલનની ઘટા બની હતી, જેમાં અનેક લોકોના મોત થયા છે. 29 જાન્યુઆરીના રોજ કૂલિકોરો વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં સોનાની ખાણમાં કામ કરી રહેલા અનેક શ્રમિકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં મોટાભાગની મહિલાઓ હતી. ગત વર્ષે જાન્યુઆરીમાં બમાકો પાસે ગેરકાયદે ખાણ ધસી પડી હતી, જેમાં 70થી વધુ લોકોના મોત થયા હતા. અમેરિકન બિઝનેસ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ મુજબ, માલીથી આયાત થતું સોનું સૌથી મહત્ત્વપૂર્ણ છે. માલીની 10 ટકાથી વધુ વસ્તીની રોજગારી સોનાની ખાણ પર જ નિર્ભર છે. અમેરિકામાં 2021માં જેટલા સોનાની આયાત થઈ હતી, જેમાં 80 ટકા હિસ્સો માલીથી આયાત થયો હતો.

Tags: 48 diegold mine accidentmali
Previous Post

નવી દિલ્હી સ્ટેશન પર 18 લોકોના મોત થયા બાદ પણ પરિસ્થિતિ યથાવત્

Next Post

કતારના અમીર આજે ભારતની મુલાકાતે

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા-ભારત ટ્રેડ ડીલ ફાઇનલ, હવે 50 ટકા ટેરિફ થશે સમાપ્ત
આંતરરાષ્ટ્રીય

અમેરિકા-ભારત ટ્રેડ ડીલ ફાઇનલ, હવે 50 ટકા ટેરિફ થશે સમાપ્ત

November 11, 2025
ડૉ.અહેમદે અમદાવાદના નરોડા સહિત ત્રણ શહેરોમાં રેકી કરેલી
તાજા સમાચાર

ડૉ.અહેમદે અમદાવાદના નરોડા સહિત ત્રણ શહેરોમાં રેકી કરેલી

November 11, 2025
દિલ્હી બ્લાસ્ટ પહેલાં કાર બદરપુર બોર્ડરથી પ્રવેશી હતી
તાજા સમાચાર

દિલ્હી બ્લાસ્ટ પહેલાં કાર બદરપુર બોર્ડરથી પ્રવેશી હતી

November 11, 2025
Next Post
કતારના અમીર આજે ભારતની મુલાકાતે

કતારના અમીર આજે ભારતની મુલાકાતે

તાપમાનમાં વધારો, ઠંડીનું પ્રમાણ ઘટ્યું

તાપમાનમાં વધારો, ઠંડીનું પ્રમાણ ઘટ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.