Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કાશ્મીરમાં અંકુશ રેખા પર પાક. દળોનો ફરી ગોળીબાર

વળતો આકરો જવાબ અપાયો : ભારતીય દળો એલર્ટ,વધુ ટુકડીઓ ગોઠવાઈ

dharmendravaghela by dharmendravaghela
2025-02-17 13:13:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે ફરી વધી રહેલા તનાવમાં પાક. સેનાએ પુંછ સરહદ પર ભારતીય ચોકીઓ પર ગોળીબાર કરતા ભારતીય દળોએ વધતો જવાબ આપીને પાક બંદૂકના નાળચાને શાંત થવાની ફરજ પડી હતી. છેલ્લા ત્રણ દિવસમાં આ બીજી વખત પાકદળોએ અંકુશ રેખા પર આ હરકત કરી છે. ખાસ કરીને હિમ પીગળતા જ ત્રાસવાદીઓને ઘુસાડીને કાશ્મીરમાં અશાંતિ સર્જવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ગઈકાલે સવારે 11 વાગ્યે પાક દળોએ પુંછ સેકટરમાં હળવી મશીનગનથી ભારે ગોળીબાર શરૂ કર્યો હતો. અગાઉ પાક સેનાના આ પ્રકારના ગોળીબારમાં સેનાના બે જવાનો શહીદ થયા હતા. બાદમાં ભારતીય દળોએ સતર્કતા વધારી દીધી છે અને ગઈકાલે વળતો જવાબ આપ્યો હતો અને પાક ચોકીઓને નુકશાન પહોંચાડયુ હતું. કાશ્મીર ખીણમાં છેલ્લા બે દિવસમાં આ યુદ્ધ બીજી વખત પાક સેનાએ શાંતિ ડખોળવાનો પ્રયાસ કર્યો છે અને સરહદ પર ભુગર્ભ સુરંગ પણ બીછાવી છે. વધેલા સરહદી તનાવથી ભારતીય દળો એલર્ટ થઈ ગયા છે અને વધુ ટુકડીઓ સીમા પર તૈનાત થઈ છે.

Tags: indialoc firingpakistan
Previous Post

ફાસ્ટેગના નવા નિયમો લાગુ, ધ્યાન નહીં રાખો તો કપાશે ડબલ ટેક્સ

Next Post

USથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતી આજે આવશે

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
USથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતી આજે આવશે

USથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતી આજે આવશે

સ્વરાંજલિના કાર્યક્રમમાં સુગમસંગીતનાં ભાવકો થયાં રસતરબોળ

સ્વરાંજલિના કાર્યક્રમમાં સુગમસંગીતનાં ભાવકો થયાં રસતરબોળ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.