Sunday, June 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રાજપરા ખાતે શનિવારે રંગદર્શી માહોલમાં ઉજવાશે ખોડીયાર ઉત્સવ, ભાવિકો ઉમટી પડશે

સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે યોજાશે લોકડાયરો : કેન્દ્રીય અને રાજય મંત્રી, ધારાસભ્યો અને સામાજીક અગ્રણીઓની રહેશે ઉપસ્થિત

dharmendravaghela by dharmendravaghela
2025-02-27 12:35:59
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામો ખાતે સાંસ્કૃતિક ઉત્સવના આયોજન અંતર્ગત “ખોડીયાર ઉત્સવ” કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર, ભાવનગર તથા ખોડીયાર મંદીર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજન તા. ૦૧-૦૩-૨૦૨૫ શનિવારના રોજ ખોડીયાર મંદિર પરિસર, રાજપરા તા. શિહોર જી.ભાવનગર ખાતે સાંજે ૬:૩૦ કલાકથી આયોજીત થયો છે.
આ કાર્યક્રમના ઉદ્દઘાટક અને અધ્યક્ષ કેન્દ્રિય રાજય મંત્રી નીમુબેન બાંભણીયા રહેશે. કાર્યક્રમમાં મંત્રી પરષોત્તમભાઈ સોલંકી, રૈયાબેન મિયાણી, (પ્રમુખ, જિલ્લા પંચાયત, ભાવનગર) તથા ધારાસભ્યો જીતેન્દ્રભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા, શિવાભાઈ ગોહિલ, ગૌતમભાઈ ચૌહાણ તથા સુધીરભાઈ વાઘાણી, શંભુનાથ ટુંડિયા તેમજ ભાવનગર સ્ટેટના યુવરાજ જયવિરરાજસિંહજી ગોહિલની વિશેષ ઉપસ્થિતિ રહેશે તથા અન્ય પદાધિકારીઓ, વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેનાર છે.
આ કાર્યક્રમમાં જુદી-જુદી સાંસ્કૃતિક કૃતિઓ જેમ કે, માતાજીની દેવીસ્તુતિ, મિશ્ર રાસ, ઢાલ તલવાર રાસ, ગરબો, ગોફ ગુંથણ જેવી કૃતિઓ અલગ-અલગ કલાવૃંદોની ટીમો રજૂ કરશે તથા આ કૃતિઓ પૂર્ણ થયા પછી લોક ડાયરો પણ યોજાશે જેમાં પ્રસિધ્ધ લોકગાયિકા ઈશાની દવે પોતાની કલા રજૂ કરશે. ભાવનગરની જનતાને ખોડીયાર ઉત્સવમાં સહભાગી થવા જાહેર અનુરોધ કરાયો છે.

Tags: bhavnagarkhodiyar utsavrajapara khodiyar
Previous Post

વેળાવદરમાં મોબાઈલ નેટવર્કના વ્યાપક ધાંધિયાની ઉઠી ફરિયાદ

Next Post

ભાવનગર શહેર અને જિલ્લામાં ધો.૧૦ બોર્ડની પરિક્ષાનો શાંતિપૂર્ણ માહૌલમાં પ્રારંભ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ભાવનગર શહેર અને જિલ્લામાં ધો.૧૦ બોર્ડની પરિક્ષાનો શાંતિપૂર્ણ માહૌલમાં પ્રારંભ

ભાવનગર શહેર અને જિલ્લામાં ધો.૧૦ બોર્ડની પરિક્ષાનો શાંતિપૂર્ણ માહૌલમાં પ્રારંભ

મહા શિવરાત્રી પર્વ નિમિત્તે ભાવનગરના ભરતનગર વિસ્તારમાં શોભાયાત્રા કાઢવામાં આવી

મહા શિવરાત્રી પર્વ નિમિત્તે ભાવનગરના ભરતનગર વિસ્તારમાં શોભાયાત્રા કાઢવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.