Monday, July 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બોરતળાવમાં પાણીની આવકના શ્રી ગણેશ, સપાટીમાં 10 ઇંચનો વધારો

રાજપરા ખોડીયારમાં પણ આવક, ખેડૂતોએ બાંધેલ મેથળા બંધારો ઓવરફ્લો

jatinsanghvi by jatinsanghvi
2022-07-07 16:52:57
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
https://aaspassdaily.com/wp-content/uploads/2022/07/YouCut_20220707_211457677.mp4

જતીન સંઘવી
ભાવનગર મહાનગરપાલિકા હસ્તકનાં બોરતળાવમાં ભીકડા કેનાલ મારફત પાણી આવક શરૂ થયેલ છે. સાંજનાં 7.30 કલાકની સ્થિતિ એ બોરતળાવની સપાટી 32′.9″ થી 33′.7″ થઇ છે અને આવક શરૂ છે.

રાજપરના ખોડિયાર તળાવમાં જાળીયા નદી મારફત પાણી આવક શરૂ થયેલ

https://aaspassdaily.com/wp-content/uploads/2022/07/YouCut_20220707_220634888.mp4

છે. સાંજનાં 7.30 કલાક ની સ્થિતિ એ ખોડિયાર તળાવની સપાટી 10′.5″ થી 11 ઇંચ પર પહોંચી હતી અને ધીમી આવક શરૂ છે.


ખેડૂતોએ જાત મહેનતે બંધાવેલો મેથળા બંધારો થયો ઓવરફ્લો

તળાજા પંથકમાં આવેલ મેથળા બંધારો આજે ભારે વરસાદના પગલે ઓવરફ્લો થયો હતો. ગત વર્ષે લોગીન તૂટી જવાથી મેથળા બંધારાનો પાળો તૂટ્યો હતો અને હજારો ગેલન પાણી દરિયામાં જતું રહ્યું હતું. તેમ છતાં ખેડૂતો એ હાર ના માની ફરી એકવાર બાંધ્યો હતો. મેથળા બંધારો ઓવરફ્લો થતાની સાથે ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

https://aaspassdaily.com/wp-content/uploads/2022/07/YouCut_20220707_202311901.mp4
Tags: bortalavmethla bandharoMonsoon
Previous Post

દૈવિક કોપનો ખૌફ બતાવી દુષ્કર્મ આચરનારને દસ વર્ષની સજા

Next Post

કોંગ્રેસે 5 ધારાસભ્યો મળી 7 નેતાને કાર્યકારી પ્રમુખ નીમ્યા

jatinsanghvi

jatinsanghvi

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
કોંગ્રેસે 5 ધારાસભ્યો મળી 7 નેતાને કાર્યકારી પ્રમુખ નીમ્યા

કોંગ્રેસે 5 ધારાસભ્યો મળી 7 નેતાને કાર્યકારી પ્રમુખ નીમ્યા

જપાનનાં પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર ફાયરિંગ

જપાનનાં પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર ફાયરિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.