Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

RBIએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો : લોન સસ્તી થઈ શકે છે, EMI પણ ઘટશે

રિઝર્વ બેંકે સતત બીજી વખત વ્યાજ દરમાં 0.25% ઘટાડો કર્યો

dharmendravaghela by dharmendravaghela
2025-04-09 11:39:10
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBIએ રેપો રેટ 0.25% ઘટાડીને 6% કર્યો છે. પહેલા તે 6.50% હતો. એટલે કે, આગામી દિવસોમાં લોન સસ્તી થઈ શકે છે. તમારો EMI પણ ઘટશેભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીની બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા. આમાં કોઈપણ ફેરફારની સીધી અસર તમારા લોન EMI પર જોવા મળશે.RBI ગવર્નર સંજય મલ્હોત્રા આજે 9 એપ્રિલે નવા નાણાકીય વર્ષમાં RBIની પ્રથમ મોનેટરી પોલિસી કમિટી બેઠકના નિર્ણયો વિશે માહિતી આપી.
આ બેઠક 7 એપ્રિલના રોજ શરૂ થઈ હતી.મોનેટરી પોલિસી કમિટીમાં 6 સભ્યો હોય છે. આમાંથી 3 RBI ના છે, જ્યારે બાકીના કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. સામાન્ય રીતે RBIની બેઠકો દર બે મહિને યોજાય છે.હાલમાં, રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે મોનેટરી પોલિસી કમિટીની બેઠકોનું સમયપત્રક જાહેર કર્યું હતું. આ નાણાકીય વર્ષમાં કુલ 6 બેઠકો યોજાશે. પહેલી બેઠક 7-9 એપ્રિલના રોજ યોજાઈ છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. અગાઉ, ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2024-25ની છેલ્લી બેઠકમાં, RBIએ વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો કર્યો હતો. ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં વ્યાજ દર 6.5% થી ઘટાડીને 6.25% કરવામાં આવ્યા હતા. આ ઘટાડો લગભગ 5 વર્ષ પછી કરવામાં આવ્યો હતો.રેપો રેટ ઘટ્યા પછી, બેંકો હાઉસિંગ અને ઓટો જેવી લોન પરના વ્યાજ દરો પણ ઘટાડી શકે છે. તમારી બધી લોન સસ્તી થઈ શકે છે અને EMI પણ ઘટશે. જો વ્યાજ દર ઘટશે, તો મકાનોની માંગ વધશે. વધુ લોકો રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકશે.

Tags: indiaRbirepo rate cut
Previous Post

મુંબઈ આતંકવાદી હુમલાના દોષિત તહવ્વુરને આજે ભારત લાવવામાં આવશે

Next Post

આજથી ટ્રમ્પ ટેરિફ : અનેક દેશોએ અમને લૂંટ્યા, હવે અમારો વારો – ટ્રમ્પે

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
આજથી ટ્રમ્પ ટેરિફ : અનેક દેશોએ અમને લૂંટ્યા, હવે અમારો વારો – ટ્રમ્પે

આજથી ટ્રમ્પ ટેરિફ : અનેક દેશોએ અમને લૂંટ્યા, હવે અમારો વારો - ટ્રમ્પે

સાબરમતીના તટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન: ગુજરાત કોંગ્રેસને લઈ મોટો નિર્ણય થઈ શકે

સાબરમતીના તટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન: ગુજરાત કોંગ્રેસને લઈ મોટો નિર્ણય થઈ શકે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.