Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડીજીસીએનો મોટો નિર્ણય, 15 જૂનથી ઉડાન પહેલા ફરજિયાત કરવી પડશે ટેક્નિકલ તપાસ

dharmendravaghela by dharmendravaghela
2025-06-14 11:54:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં ગુરુવારે એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં 260થી વધુ લોકોના મોત થયા હતા. ભારતના ડીજીસીએ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. બોઈંગના તમામ ડ્રીમલાઈનર વિમાનોની સુરક્ષા તપાસ કરવામાં આવશે. ડીજીસીએ દ્વારા એર ઈન્ડિયાને 15 જૂન, 2025ની મધ્યરાત્રિથી ભારતમાં ઉડાન ભરતા પહેલા વિમાનની ફરીથી વિશેષ સ્પેશિયલ તપાસ ફરજિયાત કરવામાં આવશે.
ડીજીસીએ ઉડાન પહેલા ટેકનિકલ તપાસનો પણ આદેશ આપ્યો છે. જેમાં ફ્યૂલ પેરામીટર મોનિટરિંગ, કેબિન એર કંપ્રેસર સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક એન્જિન કંટ્રોલ સ્ટેટ, એન્જિન ફ્યુલ એક્ટુએટર ઓપરેશન, ઓયલ સિસ્ટમ અને હાઈડ્રોલિક સિસ્ટમની સેવા સામેલ છે. ઉપરાંત ટેકઓફ પહેલા પેરામીટર્સની યોગ્ય સમીક્ષા કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.
આ ઉપરાંત ડીજીસીએ દ્વારા ફ્લાઇટ કંટ્રોલ ઈન્સપેક્શનને ટ્રાંઝિટ નિરીક્ષણમાં ઉમેરવામાં આવે અને આ પ્રક્રિયા આગામી આદેશ સુધી શરૂ રાખવામાં આવે તેવો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. બે સપ્તાહની અંદર પાવર એશ્યોરેંસ ચેક કરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. છેલ્લા 15 દિવસમાં બોઈંગ ડ્રિમલાઈનર વિમાનોમાં સામે આવેલી રિપિટિટિવ ટેક્નિકલ ખામીની સમીક્ષા કરવા અને તેની સાથે જોડાયેલા મેંટેંનેંસ કામને જલદીથી પતાવવાનો આદેશ આપ્યો છે.

Tags: dgca plane checkingindia
Previous Post

અમદાવાદ સિવિલમાં 230 લોકોના DNA સેમ્પલ લેવાયા

Next Post

અમદાવાદ પ્લેન ક્રેશ : 19 મૃતદેહો કોના એ રહસ્ય

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
અમદાવાદ પ્લેન ક્રેશ : 19 મૃતદેહો કોના એ રહસ્ય

અમદાવાદ પ્લેન ક્રેશ : 19 મૃતદેહો કોના એ રહસ્ય

ભાવનગરના પ્રભુદાસ તળાવમાં હુમલો અને ઘરમાં તોડફોડ અંગે ચાર શખ્સની ધરપકડ

ભાવનગરના પ્રભુદાસ તળાવમાં હુમલો અને ઘરમાં તોડફોડ અંગે ચાર શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.