Saturday, December 13, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કચ્છમાં આકાશી આફત વચ્ચે ધરા ધ્રુજી

3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો: લખપતથી 51 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ

aaspassdaily by aaspassdaily
2022-07-14 04:13:42
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત હજી 2001નો કચ્છનો ભૂકંપ ભૂલ્યું નથી. જેણે છેક અમદાવાદ સુધી વિનાશ વેર્યો હતો. અને હજારો લોકોના મોત થયા હતાં. ત્યારબાદ નાના આંચકામાં તો કચ્છમાં સામાન્ય બની ગયા છે. હાલ એક તરફ કચ્છમાં ધોધમાર વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે તેમાણા ઘણ ઘણ કરી ધરા ધ્રૂજતા કચ્છવાસીમાં ચિંતાના વાદળ છવાયા છે. કચ્છમાં બુધવારે મોડી સાંજે રિકટેર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. લખપતથી 51 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સિસ્મોલોજી વિભાગ તરફથી જાણવા મળ્યું છે.

Tags: bhukampgujaratkachchh
Previous Post

હજી ત્રણ દિવસ સુધી અતિભારેનો તોળાતો ખતરો

Next Post

લાંચ અને ભ્રષ્ટાચાર કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર IAS કે.રાજેશની ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

ઈન્ડિગો સંકટ મામલે ચાર ફ્લાઇટ ઇન્સ્પેક્ટરોને બરતરફ કરવામાં આવ્યા
તાજા સમાચાર

ઈન્ડિગો સંકટ મામલે ચાર ફ્લાઇટ ઇન્સ્પેક્ટરોને બરતરફ કરવામાં આવ્યા

December 12, 2025
જાપાનમાં ૬.૭ની તીવ્રતાનો ભૂકંપ : સુનામીની ચેતવણી
આંતરરાષ્ટ્રીય

જાપાનમાં ૬.૭ની તીવ્રતાનો ભૂકંપ : સુનામીની ચેતવણી

December 12, 2025
ઉત્તરપ્રદેશ કફ સીરપ કૌભાંડમાં ઇડીના એકસાથે ૨૫ સ્થળોએ દરોડા
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ કફ સીરપ કૌભાંડમાં ઇડીના એકસાથે ૨૫ સ્થળોએ દરોડા

December 12, 2025
Next Post
લાંચ અને ભ્રષ્ટાચાર કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર IAS કે.રાજેશની ધરપકડ

લાંચ અને ભ્રષ્ટાચાર કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર IAS કે.રાજેશની ધરપકડ

શ્રીલંકા: ટીયર ગેસના શેલને કારણે ગૂંગળામણ થતા પ્રદર્શનકારીનું મોત

શ્રીલંકા: ટીયર ગેસના શેલને કારણે ગૂંગળામણ થતા પ્રદર્શનકારીનું મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.