Saturday, September 13, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મણિપુરની મુલાકાતે

8,500 કરોડ રૂપિયાના 31 વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે : વિપક્ષે ઊઠાવ્યા સવાલ

dharmendravaghela by dharmendravaghela
2025-09-13 11:59:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નરેન્દ્ર મોદી આજે શનિવારે મણિપુરની મુલાકાત લેશે. તેઓ ચુરાચંદપુર અને ઇમ્ફાલમાં આંતરિક રીતે

વિસ્થાપિત લોકો સાથે વાતચીત કરશે. 2 વર્ષ પહેલાં રાજ્યમાં ભડકેલી જાતીય હિંસા પછી મોદીની

મણિપુરની આ પહેલી મુલાકાત હશે. આ મુલાકાત દરમિયાન, તેમણે 8,500 કરોડ રૂપિયાના 31 વિકાસ

પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે. મુખ્ય સચિવ પુનિત કુમાર ગોયલે વડાપ્રધાનની

મણિપુર મુલાકાતની સત્તાવાર પુષ્ટિ કરી છે. કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે જાતીય સંઘર્ષ પછી

મણિપુરની મુલાકાત ન લેવા બદલ વિપક્ષી પક્ષો દ્વારા વારંવાર ટીકા વચ્ચે વડાપ્રધાનની આ મુલાકાત

થઈ રહી છે. મે 2023થી આ જાતીય સંઘર્ષમાં 260થી વધુ લોકોના મોત નિપજ્યા છે અને હજારો લોકો

બેઘર થયા છે.
મુખ્ય સચિવ ગોયલે કહ્યું હતું કે, ‘શાંતિ એટલે માત્ર હિંસાનો અભાવ જ નહીં, પરંતુ વિશ્વાસ, સદ્ભાવ અને

સમાધાન પણ જરૂરી છે. આ પ્રકારે, વડાપ્રધાન મોદીની મણિપુરની મુલાકાતથી રાજ્યમાં શાંતિ, સામાન્ય

સ્થિતિ અને વિકાસનો માર્ગ મોકળો કરશે. વડાપ્રધાન 13 સપ્ટેમ્બરે આઈઝોલથી મણિપુર પહોંચશે.’ આ

વિશે વધુ વાત કરતા તેમણે કહ્યું કે, મોદી ચુરાચંદપુર અને ઇમ્ફાલમાં આંતરિક રીતે વિસ્થાપિત લોકો

સાથે વાતચીત કરશે અને બે રેલીઓને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જાહેર

કરાયેલ એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, ‘મણિપુરના સમાવેશી, ટકાઉ અને સર્વાંગી વિકાસ પ્રત્યેની

પોતાની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે, વડાપ્રધાન મોદી ચુરાચંદપુરમાં 7,300 કરોડ રૂપિયાથી વધુના અનેક

વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.’
મણિપુર કોંગ્રેસના પ્રમુખ કેશમ મેઘચંદ્રે આરોપ લગાવ્યો હતો કે, જાતીય હિંસાગ્રસ્ત રાજ્યમાં મોદીની

મુલાકાત ફક્ત પ્રતિકાત્મક છે. તેનો હેતુ શાંતિ સ્થાપિત કરવાનો અને ન્યાય સુનિશ્ચિત કરવાનો નથી.

રાજ્ય સરકાર મણિપુરના પહાડી અને ખીણ બંને વિસ્તારોના લોકોના રાજ્યમાં શાંતિ અને સામાન્યતા

પુનઃસ્થાપિત કરવા તરફ સફળતાપૂર્વક આગળ વધવાના પ્રયાસોની પ્રશંસા કરે છે. બધા પક્ષોના સંયુક્ત

પ્રયાસોથી રાજ્યમાં ધીમે ધીમે પરંતુ શાંતિપૂર્ણ રીતે સ્થિરતા અને સુરક્ષા આવી છે.

PM મોદીએ મિઝોરમમાં રેલવે લાઈનનું ઉદઘાટન કર્યું
વડાપ્રધાન મોદી આજે શનિવારે પૂર્વોત્તર રાજ્યોની મુલાકાતે છે. હાલ વડાપ્રધાન મોદી મિઝોરમ પહોંચી

ગયા છે. અહીં તેમણે 3 નવી એક્સપ્રેસને લીલીઝંડી બતાવી છે. વડાપ્રધાન મોદીએ મિઝોરમના

બૈરાગી-સૈરાંગ રેલવા લાઇનનું ઉદ્ઘાટન કર્યું છે.
આઝાદીના 78 વર્ષ અને ભારતીય રેલ્વેની શરૂઆતના 172 વર્ષ પછી, મિઝોરમ આજે રેલ્વે સાથે

જોડાયેલ હોવાની સાથે દેશની રાજધાની સાથે જોડાઈ રહ્યું છે. આ પહેલી વાર છે જ્યારે મિઝોરમના

લોકો ટ્રેનની સીટી સાંભળશે. આ દરમિયાન, વડાપ્રધાન આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના

વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

Tags: manipurmodi visite
Previous Post

બુટલેગરોનો નવો પેંતરો, દિલ્હીમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી માટે ઊંટનો ઉપયોગ!

Next Post

ગુજરાતમાં સોમવારથી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

dharmendravaghela

dharmendravaghela

Related News

ટ્રમ્પનું ટેરિફ અમેરિકાને જ ભારે પડશે
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પનું ટેરિફ અમેરિકાને જ ભારે પડશે

September 13, 2025
સુરતમાં ટ્રેન ઊંધા ટ્રેક પર દોડવા લાગી મુંબઈની બદલે જલગાંવ ટ્રેક પર ઉપડી
તાજા સમાચાર

સુરતમાં ટ્રેન ઊંધા ટ્રેક પર દોડવા લાગી મુંબઈની બદલે જલગાંવ ટ્રેક પર ઉપડી

September 13, 2025
કોંગ્રેસના સમયમાં હેલ્થકેર પર બહુ ટેક્સ હતો: PM મોદી
તાજા સમાચાર

કોંગ્રેસના સમયમાં હેલ્થકેર પર બહુ ટેક્સ હતો: PM મોદી

September 13, 2025
Next Post
ગુજરાતમાં સોમવારથી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં સોમવારથી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

નેપાળના પ્રથમ મહિલા વડાંપ્રધાન તરીકે સુશીલા કાર્કીએ શપથ લીધા

નેપાળના પ્રથમ મહિલા વડાંપ્રધાન તરીકે સુશીલા કાર્કીએ શપથ લીધા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.