Monday, April 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન

રાજ્યની 246 મ્યુનિસિપલ કાઉન્સિલો અને 42 મ્યુનિસિપલ પંચાયતો પર ચૂંટણી ભાજપ-શિંદે જૂથ વચ્ચે રસપ્રદ મુકાબલો

dharmendravaghela by dharmendravaghela
2025-12-02 11:48:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025ના પ્રથમ તબક્કા માટે મતદાન આજે સવારે 8 વાગ્યાની મતદાન શરુ થઇ ગયું છે. રાજ્યની 246 મ્યુનિસિપલ કાઉન્સિલો અને 42 મ્યુનિસિપલ પંચાયતો પર ચૂંટણી યોજાઈ રહી છે. આજે મતદારો કુલ 6,859 મ્યુનિસિપલ સભ્યો અને 288 પ્રમુખોની ચૂંટણી માટે મત આપશે. મતગણતરી આવતી કાલે 3 ડિસેમ્બર, 2025 ના રોજ જાહેર કરવામાં આવશે.

મહાયુતીના ઘટક પક્ષો ભાજપ અને શિવ સેના (શિંદે જૂથ)એ સામસામે ઉમેદવારો ઉભા રાખ્યા છે, માટે આ મુકાબલો રસપ્રદ રહેશે. બંને પાર્ટીના દિગ્ગજ નેતાઓ એક બીજાની પાર્ટીની ટીકા કરી ચુક્યા છે. આ ચૂંટણીના પરિણામોની ઊંડી અસર રાજ્યના રાજકારણ પર થઇ શકે છે.
મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્શન કમિશન (SEC) ચૂંટણીના એક દિવસ પહેલા ગઈ કાલે 24 મ્યુનિસિપલ કાઉન્સિલ અને મ્યુનિસિપલ પંચાયતમાં ચૂંટણીઓને તાત્કાલિક સ્થગિત કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

છેલ્લી ઘડીએ લીધેલા નિર્ણયને કારણે ભાજપ સહિત કેટલાક પક્ષોના નેતાઓ એ સોમવારે રાજ્ય ચૂંટણી પંચની આકરી ટીકા કરી હતી.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેરમાં SEC ની ટીકા કરતા આ પગલાને અસામાન્ય ગણાવ્યું. તેમણે કહ્યંં કે ચૂંટણી મુલતવી રાખવીએ સંપૂર્ણપણે ખોટું અને કાયદાની વિરુદ્ધ છે.

સાંજે રાજ્ય ભાજપ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારેને પત્ર લખીને આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી હતી.

વિપક્ષે પણ રાજ્ય ચૂંટણી પંચ પર મનમાની કરવાનો આરોપ પણ લગાવ્યો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાટે પૂછ્યું કે શાસક પક્ષોને ફાયદો કરાવવા માટે પંચે આ પગલું ભર્યું છે?

શિવસેના (UBT) ના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું કે ચૂંટણી મુલતવી રાખવાથી મૂંઝવણ ઊભી થશે અને ઉમેદવારો અને મતદારો બંને માટે ચૂંટણી પ્રક્રિયામાં તકલીફ પડશે.

Tags: local body pollsMaharashtravoting
Previous Post

Кракен маркет 2026: актуальные зеркала и безопасный вход через Tor

Next Post

અમદાવાદના વિરાટનગરમાં આવેલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
અમદાવાદના વિરાટનગરમાં આવેલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

અમદાવાદના વિરાટનગરમાં આવેલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

પાનમસાલા, સિગારેટ અને તંબાકુ ઉપર ૪૦ ટકા જી.એસ.ટી. યથાવત

પાનમસાલા, સિગારેટ અને તંબાકુ ઉપર ૪૦ ટકા જી.એસ.ટી. યથાવત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.