Monday, July 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

હવે ભારત પણ કરાવશે અંતરિક્ષ મુસાફરી : કેન્દ્રીય મંત્રી

સ્પેસ ટુરીઝમ પર કામ કરી રહ્યુ છે ISRO

aaspassdaily by aaspassdaily
2022-07-25 10:46:33
in રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, ભારતમાં ટૂંક સમયમાં સ્પેસ ટુરિઝમ શક્ય બનશે. તેમણે માહિતી આપી હતી કે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ISRO લો અર્થ ઓર્બિટમાં માનવ અવકાશ ઉડાન ક્ષમતાના પ્રદર્શન દ્વારા અવકાશ પ્રવાસન તરફ સ્વદેશી ક્ષમતાઓ વિકસાવવાની પ્રક્રિયામાં છે. સ્પેસ ટુરિઝમ હાલમાં ખૂબ ખર્ચાળ છે. આ વર્ષે એપ્રિલમાં અમેરિકન કંપની Axiom Space એ 3 બિઝનેસમેનને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISI)ની યાત્રા કરાવી હતી. એક યાત્રી પાસેથી લગભગ 420 કરોડ રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
હાલમાં Axiom Space અને SpaceX જેવી કંપનીઓ અમેરિકન સ્પેસ એજન્સી NASAના સહયોગથી આ સેક્ટરમાં માર્કેટ બનાવવામાં વ્યસ્ત છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE)એ પણ આ પ્રવૃત્તિઓમાં ખાનગી ક્ષેત્રની સક્રિય ભાગીદારી વધારવાની માંગ કરી છે જેમાં અવકાશ પ્રવાસન પણ સામેલ છે. અંતરિક્ષ કૂટનીતિ અંગેના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ઈસરોએ અંતરિક્ષ પ્રવૃત્તિઓના વિવિધ ક્ષેત્રોમાં 61 દેશો સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ અને સંબંધોને આગળ વધાર્યો છે.

 

Tags: indiaisro
Previous Post

ગુજરાત મોડલ દેશના શિક્ષણમાં લાગુ થશે!

Next Post

મંકીપોક્સને હળવાશથી ન લો: WHOએ આપી ચેતવણી

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
મંકીપોક્સને હળવાશથી ન લો: WHOએ આપી ચેતવણી

મંકીપોક્સને હળવાશથી ન લો: WHOએ આપી ચેતવણી

દ્રૌપદી મુર્મૂએ 15માં રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથ

દ્રૌપદી મુર્મૂએ 15માં રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.