Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સંત વાસુરામ દુઃખ ભંજન આશ્રમ દ્વારા ૧૩મીએ યોજાશે સન્માન સમારોહ

શિક્ષણમંત્રી, શહેરી વિકાસ મંત્રી, સંતો મહંતો તેમજ મેયર, સાંસદ, ધારાસભ્ય, ચેરમેન અને સિંધી સમાજના આગેવાનો રહેશે ઉપસ્થિત

aaspassdaily by aaspassdaily
2022-08-10 13:25:27
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

શહેરના સરદારનગર, દેવુમાં ચોક પાસે આવેલ સંત વાસુરામ દુઃખ ભંજન આશ્રમ દ્વારા ૧૩મીને શનિવારે સાંજે ૬.૩૦ કલાકે ગુજરાત રાજયના કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના મંત્રી વિનોદભાઈ મોરડીયાનું સન્માન કરાશે. આ પ્રસંગે તેઓનું સામૈયુ સંત પ્રભારામ ચોકથી સિન્ધુનગર મુખ્ય માર્ગથી સંત વાસુરામ આશ્રમ સુધી કરાશે. સમારોહમાં સિન્ધી સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ ભવ્ય કાર્યક્રમમાં સંતો – મહંતો મહા મંડલેશ્વર સ્વામી હંસરામજી ઉદાસીન, મહા મંડલેશ્વર પૂ.ગરીબદાસ બાપુ, પૂ.મહંત ત્યાગી બાપુ, પૂ.મહંત રામચંદ્રદાસજી મહારાજ, પૂ. શૈલેષદાદા પંડિતજી, પ.પૂ.દુઃખ ભંજની દેવુમાં સહિતના ઉપસ્થિતિ રહેશે. આ વિશેષ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે મેયર કીર્તીબેન દાણીધારીયા, સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય વિભાવરીબેન દવે, પુર્વ સાંસદ રાજેન્દ્રસિંહજી રાણા, સ્ટે.કમિટી ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, ડે. મેયર કૃણાલભાઈ શાહ, શાસક પક્ષના નેતા બુધાભાઈ ગોહેલ, દંડક પંકજસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલીયા વિગેરે ઉપસ્થિત રહેશે.

Tags: bhavnagarsanmanvasuram mandir
Previous Post

શહેરમાં 13મીએ ગુજરાતી, મરાઠી, કોંકણી અને સિંધી કવિઓનો જામશે મુશાયરો

Next Post

રાજકોટની શાળા નં.93માં તોડફોડ મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓએ ધરણા કર્યા

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
રાજકોટની શાળા નં.93માં તોડફોડ મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓએ ધરણા કર્યા

રાજકોટની શાળા નં.93માં તોડફોડ મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓએ ધરણા કર્યા

અમરેલીના હડાળાની ખાનગી શાળામાં તસ્કરો રૂા. 5.95 લાખની મત્તા ચોરી ગયા

અમરેલીના હડાળાની ખાનગી શાળામાં તસ્કરો રૂા. 5.95 લાખની મત્તા ચોરી ગયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.