Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

આનંદસાગર સામે ઓમકારાનંદબાપુએ ઉમરાળા પોલીસમાં ફરિયાદ આપી

શિવજીનુ અપમાન કરનાર હરિધામ સોખડાનાં સાધુ સોગંદનામુ કરી માફી માંગે

aaspassdaily by aaspassdaily
2022-09-08 14:16:57
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

તાજેતરમાં હરિધામ સોખડાના સાધુ આનંદસાગર અમેરિકા ધર્મયાત્રાએ પ્રબોધસ્વામી સાથે ગયેલ અને ગત ૨૬ ઓગષ્ટના શિબીરમાં વાણી વિલાસ કર્યો તેની સામે સાધુ સંતો લાલઘુમ થઇ અને આનંદસાગરને સોગંદનામુ કરી માફી માંગવા માંગ કરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ આનંદસાગરએ અમેરિકામાં ધર્મયાત્રાએ પ્રબોધસ્વામી સાથે ગયા હતા. દરમ્યાન તેમણે પ્રબોધસ્વામીનો મહિમા વધારવા મહાદેવનું અપમાન કરતુ ભાષણ કરેલ જેનો ચારે બાજુ વિરોધ થઇ રહ્યો છે. સાધુ સંતો પણ આકરા પાણીએ આવ્યા છે. ગપગોળા હંકારતા વાણી વિલાસની વિડીયો કલીપ વાઇરલ થતા તેના ઉગ્ર પડઘા પડયા છે ત્યારે ઉમરાળા ટીંબી હનુમાનજી જગ્યા મંહત ઓમકારાનંદબાપુએ આનંદસાગરે કરેલ વાણી વિલાસને વખોડી કાઢી અને આ અંગે સોગંદનામુ કરી અને માફી માંગે તેવી ઉગ્ર માગ કરી છે ઓમકારાનંદબાપુએ ઉમરાળા પોલીસમાં લેખિત આપી કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે

 

Tags: bhavnagarFir against aamandsagarumrala
Previous Post

ખડસલિયા સરકારી માધ્યમિક શાળામાં સાઇબર ક્રાઇમ દિવસની ઉજવણી

Next Post

નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા આત્મહત્યા નિવારણ જાગૃતિ અભિયાન સપ્તાહનું આયોજન

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા આત્મહત્યા નિવારણ જાગૃતિ અભિયાન સપ્તાહનું આયોજન

નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા આત્મહત્યા નિવારણ જાગૃતિ અભિયાન સપ્તાહનું આયોજન

વલ્ભીપુરમા સવા ત્રણ, મહુવામાં ૩ ઇચ વરસાદ

ભાવનગરમાં ગોરંભાયેલા વાદળો વચ્ચે વરસાદ તૂટી પડ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.