Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા આત્મહત્યા નિવારણ જાગૃતિ અભિયાન સપ્તાહનું આયોજન

aaspassdaily by aaspassdaily
2022-09-08 14:18:50
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે બી.એ. વિભાગના મનોવિજ્ઞાન વિષય સાથે અભ્યાસ કરતી વિધાર્થીનીઓ દ્વારા માઈન્ડ ક્લબ અંતર્ગત આત્મહત્યા નિવારણ જાગૃતિ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો.
આજની પરિસ્થિતિ વણસેલી છે. આજના સમયમાં દરેક વ્યક્તિ તણાવમાં રહે છે. ઘરેલું સમસ્યા, આર્થિક, સામાજિક, શૈક્ષણિક ભારને કારણે વ્યક્તિ સતત તણાવમાં રહેતો હોય છે આથી તે આત્મહત્ય કરવાનો પહેલો વિચાર કરે છે. નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર દ્વારા સામાજિક ઉત્થાનના ભાગરૂપે કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ દ્વારા આત્મહત્યાના વિચારને અટકાવવા માટે નૃત્ય નાટિકા તૈયાર કરવામાં આવી છે. અને શહેરની વિવિધ શાળાઓમાં આ નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવશે.

Tags: aatmahatya nivaran seminarbhavnagarnandkuvarba collage
Previous Post

આનંદસાગર સામે ઓમકારાનંદબાપુએ ઉમરાળા પોલીસમાં ફરિયાદ આપી

Next Post

ભાવનગરમાં ગોરંભાયેલા વાદળો વચ્ચે વરસાદ તૂટી પડ્યો

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
વલ્ભીપુરમા સવા ત્રણ, મહુવામાં ૩ ઇચ વરસાદ

ભાવનગરમાં ગોરંભાયેલા વાદળો વચ્ચે વરસાદ તૂટી પડ્યો

જ્ઞાનમંજરી વિદ્યાપીઠની વિધાર્થીનીએ NEETની પરીક્ષામાં વગાડ્યો ડંકો, સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.