Tuesday, June 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સિહોરના ઐતિહાસિક સુરકા દરવાજાનો એક ભાગ ધરાશાયી: પ્રાચીન વારસાને લાગ્યો લૂણો

જર્જરીત કિલ્લાના અવશેષો બચાવવા સ્થાનિક તંત્ર પાસે જનતાની અપેક્ષા; જો વહેલી તકે રિપેરિંગ નહીં થાય તો વારસો માત્ર ઇતિહાસ બની રહેશે

dharmendravaghela by dharmendravaghela
2026-06-16 12:15:35
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

પોતાના જાજરમાન ઐતિહાસિક વારસા માટે સમગ્ર જિલ્લામાં પ્રખ્યાત એવા સિહોર (પ્રાચીન નામ: સિંહપુર) ના ગૌરવ સમાન ‘સુરકા દરવાજા’નો જમણી બાજુનો એક મોટો ભાગ તાજેતરમાં ધરાશાયી થઈ ગયો છે. રાજા-મહારાજાઓના સમયમાં ચોર-લૂંટારાઓ અને જંગલી પશુઓથી રક્ષણ મેળવવા માટે સિહોરની ફરતે કિલ્લેબંધી કરવામાં આવી હતી, જેનો એક મુખ્ય અંશ આ સુરકાનો દરવાજો છે. કાળની અનેક થપાટો ખાઈને કટોકટીભરી સ્થિતિમાં ઉભેલા આ દરવાજાનો એક ભાગ તૂટી પડતાં પ્રાચીન અવશેષો ખંડિત થયા છે.
સ્થાનિક તંત્રની ઘોર ઉદાસીનતાના કારણે આ ઐતિહાસિક ધરોહર દિવસે-દિવસે વિસરાઈ રહી છે. સિહોરમાં ભાવનગરી દરવાજો આજે પણ હયાત છે, પરંતુ સુરકા દરવાજાના સ્થાને હવે માત્ર સાપ ગયા ને લીસોટા રહ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જો વહીવટી તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક રિપેરિંગ કે સંરક્ષણનું નક્કર આયોજન કરવામાં નહીં આવે, તો સિહોરની આન, બાન અને શાન સમાન આ કિલ્લાના અવશેષો આગામી સમયમાં માત્ર પુસ્તકોના પાના પૂરતા જ સીમિત રહી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

Tags: darvajo tutyosihor
Previous Post

કાળીયાબીડના વશિષ્ઠ આશ્રમમાં મંત્રોચ્ચાર મહાયજ્ઞ અને દીપમાળનો કાર્યક્રમ યોજાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

કાળીયાબીડના વશિષ્ઠ આશ્રમમાં મંત્રોચ્ચાર મહાયજ્ઞ અને દીપમાળનો કાર્યક્રમ યોજાયો
ભાવનગર

કાળીયાબીડના વશિષ્ઠ આશ્રમમાં મંત્રોચ્ચાર મહાયજ્ઞ અને દીપમાળનો કાર્યક્રમ યોજાયો

June 16, 2026
વિશ્વ રક્તદાન દિવસની વિવિધ કાર્યક્રમો સાથે સ્કાઉટ ગાઈડ દ્વારા કરાઈ ઉજવણી
ભાવનગર

વિશ્વ રક્તદાન દિવસની વિવિધ કાર્યક્રમો સાથે સ્કાઉટ ગાઈડ દ્વારા કરાઈ ઉજવણી

June 16, 2026
ગારિયાધારના દારૂના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો
ભાવનગર

ગારિયાધારના દારૂના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

June 16, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.