Friday, June 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઝારખંડમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સાત વ્યક્તિના ઘટના સ્થળે મોત

રામગઢ જિલ્લાની ઘટનામાં એક વ્યક્તિની હાલત ગંભીર

dharmendravaghela by dharmendravaghela
2026-06-26 11:33:48
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રામગઢ જિલ્લાના રાજરપ્પા વિસ્તારમાં લારી નજીક એક ભયાનક દુર્ઘટના બની છે. જેમાં સાત લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ આદરી છે. જો કે એક જ ગામના સાત લોકોનાં મોત થતા સમગ્ર પંથકમાં ભારે ગમગીનીનો માહોલ છવાયો છે.
ઝારખંડના રામગઢ જિલ્લામાં ગુરૂવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ દુર્ઘટના થઇ હતી. આ દુર્ઘટનામાં સાત લોકોનાં મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. જેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસના અનુસાર આ દુર્ઘટના રામગઢ જિલ્લાના રાજરપ્પા વિસ્તારમાં આવેલા લારી ગામ નજીક બની હતી.

રામગઢ બોકારો હાઇવે પર રાત્રે 12 વાગ્યે એક યાત્રી વાહન અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થઇ હતી. જેમાં વાહનમાં બેઠેલા સંગીતકાર્યક્રમમાંથી આવી રહેલા કલાકારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં કુલ સાત લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે એક ઘાયલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાંથી તેને રામગઢ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ મૃતકો રાજરપ્પાના જ મરાંગમરચા ગામના લોકો છે. પોલીસે સમગ્ર મામલે કેસ દાખલ કરીને તપાસ આદરી છે. ઉપરાંત મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા સહિતની કામગીરી આરંભી છે.

 

Tags: accidentjharkhandramgarh
Previous Post

વેનેઝુએલામાં રેસ્ક્યુ ઓપરેશન યથાવત : મૃત્યુ આંક ૨૩૫ થયો

Next Post

સમગ્ર યુરોપમાં ગરમીનો પ્રકોપ : ફ્રાન્સમાં ૫૮ લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

સરકારે એલપીજી પરના તમામ નિયંત્રણો હટાવ્યા
તાજા સમાચાર

સરકારે એલપીજી પરના તમામ નિયંત્રણો હટાવ્યા

June 26, 2026
સમગ્ર યુરોપમાં ગરમીનો પ્રકોપ : ફ્રાન્સમાં ૫૮ લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

સમગ્ર યુરોપમાં ગરમીનો પ્રકોપ : ફ્રાન્સમાં ૫૮ લોકોના મોત

June 26, 2026
વેનેઝુએલામાં રેસ્ક્યુ ઓપરેશન યથાવત : મૃત્યુ આંક ૨૩૫ થયો
આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલામાં રેસ્ક્યુ ઓપરેશન યથાવત : મૃત્યુ આંક ૨૩૫ થયો

June 26, 2026
Next Post
સમગ્ર યુરોપમાં ગરમીનો પ્રકોપ : ફ્રાન્સમાં ૫૮ લોકોના મોત

સમગ્ર યુરોપમાં ગરમીનો પ્રકોપ : ફ્રાન્સમાં ૫૮ લોકોના મોત

સરકારે એલપીજી પરના તમામ નિયંત્રણો હટાવ્યા

સરકારે એલપીજી પરના તમામ નિયંત્રણો હટાવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.