Tuesday, August 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

જસદણ હોસ્ટેલમાં બાળકીના મોતનો મામલોઃ ન્યાય માટે ભાવનગર કલેક્ટરને આવેદન પાઠવાયું

આહિર યુવક મંડળ દ્વારા આલ્ફા નવોદયના સંચાલકોની બેદરકારી સામે ઉચ્ચ સ્તરીય તપાસની ઉગ્ર માંગ

dharmendravaghela by dharmendravaghela
2026-07-03 13:33:52
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.૩
જસદણ સ્થિત આલ્ફા નવોદય ટ્રેનિંગ સેન્ટર હોસ્ટેલમાં અભ્યાસ કરતી આહિર સમાજની ૧૦ વર્ષીય દીકરી કુમારી આયુષીબેન રમેશભાઈ બલદાણીયાનું અવસાન થતાં સમગ્ર આહિર સમાજમાં ભારે દુઃખ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. આ આઘાતજનક ઘટના સંદર્ભે ‘આહિર યુવક મંડળ – ભાવનગર’ અને સમગ્ર ભાવનગર આહિર સમાજના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કડક કાયદાકીય પગલાં ભરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં સરકાર સમક્ષ ન્યાય માટે કેટલીક પ્રમુખ માંગણીઓ રજૂ કરવામાં આવી છે, જેમાં સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય, તટસ્થ અને સમયબદ્ધ તપાસ કરવાની રજૂઆત કરાઈ છે. આ સાથે જ જો કોઈ ટ્રસ્ટી, સંચાલક, શિક્ષક અથવા અન્ય જવાબદાર વ્યક્તિ આ ઘટનામાં દોષિત સાબિત થાય, તો તેમની સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવા અને સંસ્થાની બેદરકારી સાબિત થાય તો સંબંધિત સંસ્થા સામે કાયદેસરની રાહે કડક પગલાં લેવાની માંગ કરાઈ છે. અંતમાં, ભવિષ્યમાં આવી દૂખદ ઘટના કોઈપણ સમાજના દીકરા-દીકરી સાથે ન બને તે માટે રાજ્યની તમામ હોસ્ટેલોમાં કડક સુરક્ષા વ્યવસ્થા અને દેખરેખના નિયમો સખત રીતે અમલમાં મૂકવા અનુરોધ કરાયો છે.

Previous Post

ઘરફોડ ચોરીના બે આરોપીઓ રૂ. ૯.૪૦ લાખના મુદ્દામાલ સાથે ચોગઠથી ઝડપાયા

Next Post

બલુચિસ્તાનમાં કોસ્ટગાર્ડ કેમ્પ ઉપર હુમલો : ૩૦ સુરક્ષાકર્મીના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા
ભાવનગર

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા

August 12, 2026
50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા
ભાવનગર

50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા

August 12, 2026
બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા
ભાવનગર

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા

August 10, 2026
Next Post
બલુચિસ્તાનમાં કોસ્ટગાર્ડ કેમ્પ ઉપર હુમલો : ૩૦ સુરક્ષાકર્મીના મોત

બલુચિસ્તાનમાં કોસ્ટગાર્ડ કેમ્પ ઉપર હુમલો : ૩૦ સુરક્ષાકર્મીના મોત

રશિયાએ નક્કી કરેલા તમામ લક્ષ્યાંકો પૂરા ન થાય ત્યાં સુધી યુક્રેન સામે યુદ્ધ શરૂ રહેશે : પુતિન

રશિયાએ નક્કી કરેલા તમામ લક્ષ્યાંકો પૂરા ન થાય ત્યાં સુધી યુક્રેન સામે યુદ્ધ શરૂ રહેશે : પુતિન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.