Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના

મૂર્તિ વિસર્જન વેળાએ 3 યુવકોના ડૂબતાં મોત

aaspassdaily by aaspassdaily
2022-10-07 10:46:43
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

અમદાવાદના કોટેશ્વર પાસે મૂર્તિ વિસર્જન વેળાએ 3 યુવકો નદીના જળપ્રવાહમા ડૂબ્યાં હતા. જે ઊંડા પાણીમા ગરક થઇ જતાં ત્રણેયના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. આ અંગે જાણ થતાં સ્થાનીક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઘટનાને લઇને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગઇકાલે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં દુર્ગા પૂજાના તહેવાર દરમિયાન દુર્ઘટના ઘટી હતી. જેમા મૂર્તિ વિસર્જન વેળાએ નદીમા એકાએક પૂર આવ્યું હતુ. જેને લઇને સાતથી વધુ લોકોના મોત નિપજ્યાં હતા. ઘણા લોકો લાપતા પણ બન્યા હતા. આ કોઈ પહેલી ઘટના નથી કે મૂર્તિ વિસર્જન દરમિયાન શ્રદ્ધાળૂઓના મોત થયા હોય, આ બનાવ ગઇકાલે રાત્રે 9 વાગ્યે બન્યો હોવાના સમાચાર છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો નદીમા ઉતર્યા હતા ત્યારે અચાનક જ નદીના જળસ્તરમાં વધારો થયો હતો. અને લોકો નદીના ઉફાનમાં વચ્ચે ફસાઈ તણાઇ ગયા હતા.

Tags: 3 dubya murti visarjanAhmedabadkoteshvar
Previous Post

અજિત પટેલને સુરત જિલ્લા ભાજપે કર્યા સસ્પેન્ડ

Next Post

આર્જેન્ટિનાના કેપ્ટન અને મહાન ફૂટબોલર લિયોનેલ મેસી કતારમાં છેલ્લો વર્લ્ડ કપ રમશે

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
આર્જેન્ટિનાના કેપ્ટન અને મહાન ફૂટબોલર લિયોનેલ મેસી કતારમાં છેલ્લો વર્લ્ડ કપ રમશે

આર્જેન્ટિનાના કેપ્ટન અને મહાન ફૂટબોલર લિયોનેલ મેસી કતારમાં છેલ્લો વર્લ્ડ કપ રમશે

વંદે ભારત ટ્રેનના અકસ્માત મામલે ભેંસના માલિક સામે ફરિયાદ

વંદે ભારત ટ્રેનના અકસ્માત મામલે ભેંસના માલિક સામે ફરિયાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.