Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના

મૂર્તિ વિસર્જન વેળાએ 3 યુવકોના ડૂબતાં મોત

aaspassdaily by aaspassdaily
2022-10-07 10:46:43
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

અમદાવાદના કોટેશ્વર પાસે મૂર્તિ વિસર્જન વેળાએ 3 યુવકો નદીના જળપ્રવાહમા ડૂબ્યાં હતા. જે ઊંડા પાણીમા ગરક થઇ જતાં ત્રણેયના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. આ અંગે જાણ થતાં સ્થાનીક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઘટનાને લઇને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગઇકાલે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં દુર્ગા પૂજાના તહેવાર દરમિયાન દુર્ઘટના ઘટી હતી. જેમા મૂર્તિ વિસર્જન વેળાએ નદીમા એકાએક પૂર આવ્યું હતુ. જેને લઇને સાતથી વધુ લોકોના મોત નિપજ્યાં હતા. ઘણા લોકો લાપતા પણ બન્યા હતા. આ કોઈ પહેલી ઘટના નથી કે મૂર્તિ વિસર્જન દરમિયાન શ્રદ્ધાળૂઓના મોત થયા હોય, આ બનાવ ગઇકાલે રાત્રે 9 વાગ્યે બન્યો હોવાના સમાચાર છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો નદીમા ઉતર્યા હતા ત્યારે અચાનક જ નદીના જળસ્તરમાં વધારો થયો હતો. અને લોકો નદીના ઉફાનમાં વચ્ચે ફસાઈ તણાઇ ગયા હતા.

Tags: 3 dubya murti visarjanAhmedabadkoteshvar
Previous Post

અજિત પટેલને સુરત જિલ્લા ભાજપે કર્યા સસ્પેન્ડ

Next Post

આર્જેન્ટિનાના કેપ્ટન અને મહાન ફૂટબોલર લિયોનેલ મેસી કતારમાં છેલ્લો વર્લ્ડ કપ રમશે

aaspassdaily

aaspassdaily

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
આર્જેન્ટિનાના કેપ્ટન અને મહાન ફૂટબોલર લિયોનેલ મેસી કતારમાં છેલ્લો વર્લ્ડ કપ રમશે

આર્જેન્ટિનાના કેપ્ટન અને મહાન ફૂટબોલર લિયોનેલ મેસી કતારમાં છેલ્લો વર્લ્ડ કપ રમશે

વંદે ભારત ટ્રેનના અકસ્માત મામલે ભેંસના માલિક સામે ફરિયાદ

વંદે ભારત ટ્રેનના અકસ્માત મામલે ભેંસના માલિક સામે ફરિયાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.