Tuesday, October 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પૂરથી બચીને ઘરે જઈ રહેલા લોકોને આગ ભરખી ગઈ, 17નાં મોત

પાકિસ્તાનના સિંધ જિલ્લામાં બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી

aaspassdaily by aaspassdaily
2022-10-13 10:51:46
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. પાકિસ્તાનના સિંધ જિલ્લામાં બુધવારે એક બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં બસમાં સવાર 17 લોકોના જીવતા સળગી જવાથી મોત થઈ ગયા છે. આ ઘટના કરાંચીથી લગભગ 90 કિમી દૂર નીરિયાબાદ શહેરમાં થઈ હતી. પાક અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, બુધવારે સાંજે ખૈરપુર નાથન શાહ વિસ્તારમાં જઈ રહેલી એક બસમાં નૂરિયાબાદની નજીક નેશનલ હાઈવે પર આગ લાગવાથી લગભગ 17 જેટલા લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 20 અન્ય ઘાયલ થઈ ગયા છે.
પોલીસે કહ્યુ કે, ઈંટરસિટી બસમાં 50થી વધારે પુર પીડિતોને લઈ જવામાં આવી રહ્યા હતા. જે કરાંચીથી હંગામી ધોરણે બનાવેલા શેલ્ટર હોમમાં રહી રહ્યા હતા. આ તમામ પુર પીડિત ખૈરપુર નાથન શાહ પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નૂરિયાબાદની નજીક એમ-9 મોટરવે પર જમશોરો અને હૈદરાબાદની નજીક અચાનક બસમાં આગ ફાટી નિકળી હતી. હાલમાં મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે તથા ઘાયલોને હોસ્પિટલમાં લઈ જઈ સારવાર ચાલી રહી છે.
પાકિસ્તાનની પોલીસે જણાવ્યું છે કે, આગનું કારણ હજૂ સુધી જાણવા મળ્યું નથી. જો કે, તેમને શંકા છે કે, મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. સિંધના સંસદીય સ્વાસ્થ્ય સચિવ કાસિમ સૂમરોએ આ દુર્ઘટનામાં મરનારા લોકોની સંખ્યાની પુષ્ટિ કરતા કહ્યું કે, પીડિતોમાં કમ સે કમ 12 સગીર હતા. જેમની ઉંમર 15 વર્ષ અથવા તેનાથી ઓછી હતી. બસમાં સવાર મુસાફરો ખૈરપુર નાથન શાહના એક ગામના રહેવાસી હતા.

Tags: Bus aagpakistansindh
Previous Post

પેપર લીક ! BBA-B.Comની પરીક્ષાના પેપર થયા વાયરલ, રાતોરાત બનાવ્યું નવું પ્રશ્નપત્ર

Next Post

23 IAS અધિકારીઓ બાદ હવે સિનિયર IPSની ટ્રાન્સફરનો તખતો તૈયાર

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ
તાજા સમાચાર

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ

October 18, 2025
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

October 18, 2025
ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ
તાજા સમાચાર

ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ

October 18, 2025
Next Post
23 IAS અધિકારીઓ બાદ હવે સિનિયર IPSની ટ્રાન્સફરનો તખતો તૈયાર

23 IAS અધિકારીઓ બાદ હવે સિનિયર IPSની ટ્રાન્સફરનો તખતો તૈયાર

રૂ.5963 કરોડના ખર્ચે કંડલા પોર્ટ પર PPP મોડલ હેઠળ કન્ટેનર ટર્મિનલ અને મલ્ટી પર્પઝ કાર્ગો વિકસિત કરવા મંજૂરી

રૂ.5963 કરોડના ખર્ચે કંડલા પોર્ટ પર PPP મોડલ હેઠળ કન્ટેનર ટર્મિનલ અને મલ્ટી પર્પઝ કાર્ગો વિકસિત કરવા મંજૂરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.