Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર જામનગર

બેટ-દ્રારકામાં વિરામ બાદ બુલડોઝરની કાયૅવાહી ફરી શરૂ

અત્યાર સુધીમાં આશરે 8 કોરોડ ઉપરાંતની 3 લાખ ફૂટ જગ્યા ખુલી કરાવાય

aaspassdaily by aaspassdaily
2022-10-13 18:06:11
in જામનગર, તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

બેટ-દ્રારકામાં વિરામ બાદ બુલડોઝરની કાયૅવાહી ફરી શરૂ કરાઈ. બેટ-દ્રારકામાં દશેક દિવસ ચાલેલા ઓપરેશન ડેમોલેશન દરમ્યાન કરોડો રુ.ની લાખો ફુટ જમીન ખુલ્લી કરાઈ છે. આજે ફરી સરકારી તંત્રએ દબાણ હટાવ કાયૅ શરૂ કરાયું છે.


જે ઈસમોએ સરકારી જમીન પર વષોઁથી દબાણ કરીને કાયદાનો ઉલંઘન કરેલ તેવા ઈસમો સામે કોઈ કાયૅવાહી થશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે.


અત્યાર સુધીમાં આશરે 8 કોરોડ ઉપરાંતની 3 લાખ ફૂટ જગ્યા ખુલી કરાવાય. આજે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બેટ દ્વારકા અને જખ્ખો બંદર વિસ્તારમાં ડીમોલેશન કાર્યવાહી ચાલુ કરાઈ યાત્રિકો માટે બેટ દ્વારકા ફેરી બોટ સર્વિસ ચાલુ રખાઈ છે.

Tags: Jamnagar
Previous Post

‘ઓપરેશન’નું નિરીક્ષણ! : જે.પી.નડ્ડાએ બેટ દ્વારકાની લીધી મુલાકાત

Next Post

ગાંધીનગર જૂની સચિવાલયની બિલ્ડિંગમાં આગ લાગી

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ગાંધીનગર જૂની સચિવાલયની બિલ્ડિંગમાં આગ લાગી

ગાંધીનગર જૂની સચિવાલયની બિલ્ડિંગમાં આગ લાગી

નાથદ્વારામાં વિશ્વની સૌથી ઊંચી શિવમૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સાથે રામકથા ગાન કરશે મોરારિબાપુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.