Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સબમરીન INS Arihant થી બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ

ભારતે સમુદ્રમાં સબમરીન પરથી મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ

aaspassdaily by aaspassdaily
2022-10-15 10:54:45
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતની પરમાણુ ક્ષમતાથી લેસ સબમરીન INS અરિહંત પરથી શુક્રવારે બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરવામાં આવી છે અને જેનું પરીક્ષણ સફળ રહ્યું. મિસાઇલનું પરીક્ષણ બંગાળની ખાડીથી નક્કી કરેલ સીમા સુધી કરવામાં આવ્યું છે. ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા આ મુદ્દે આધિકારિક નિવેદન પણ આપવામાં આવ્યું છે જે અનુસાર મિસાઇલ તમામ પેરામીટર સર કરીને સટીક પહોંચી હતી.
નોંધનીય છે કે INS અરિહંત ભારત માટે સમુદ્રમાં એક મહત્વપૂર્ણ પરમાણુ સબમરીન છે જેને વર્ષ 2009માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહે લોન્ચ કરી હતી અને 2016માં પ્રધાનમંત્રી મોદીએ તેને નૌસેનામાં સામેલ કરાવી હતી. અરિહંતના સામેલ થવાની સાથે જ ભારત પાસે જમીન, નભ બાદ જળમાં પણ પરમાણુ શક્તિ મળી હતી. ભારત ત્રણેય જગ્યાએથી પરમાણુ છોડી શકે છે.
INS અરિહંત પાસે એટલી તાકાત છે કે તે સમુદ્રના કોઈ પણ ખૂણામાંથી દુશ્મન દેશના કોઈ પણ શહેર પર હુમલો કરી શકે છે. ત્યાંથી બેઠા બેઠા સમુદ્ર, જમીન અથવા હવામાં પણ હુમલો કરી શકાય છે અને દુશ્મન દેશને ધૂળ ચટાડી શકાય છે.

Advertisement
Tags: indiaINS Arihantmissille testing
Previous Post

હેરી પૉર્ટર ફિલ્મમાં હૈગ્રિડનું પાત્ર ભજવનાર રોબી કોલ્ટ્રાનનું નિધન

Next Post

સુરતમાંથી ફેક કોલ સેન્ટર ઝડપાયું

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
સુરતમાંથી ફેક કોલ સેન્ટર ઝડપાયું

સુરતમાંથી ફેક કોલ સેન્ટર ઝડપાયું

ટિકિટ માટે કરણી સેના મેદાને : ક્ષત્રિયોને 55-60 ટિકિટ આપવા માગ

ટિકિટ માટે કરણી સેના મેદાને : ક્ષત્રિયોને 55-60 ટિકિટ આપવા માગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.