Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મોદી એમના દેશ માટે કઈં પણ કરી શકે છે – પુતિન

સોનેરી છે ભારતનું ભવિષ્ય - બોલ્યા રશિયન રાષ્ટ્રપતિ

aaspassdaily by aaspassdaily
2022-10-28 09:03:27
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના પ્રધાનમંત્રીની ખૂબ પ્રશંસા કરી હતી. એમને કહ્યું હતું કે પીએમ મોદી મોટા દેશભક્ત છે. સાથે જ પુતિને ભારત દેશની પણ ખૂબ પ્રશંસા કરતાં કહ્યું હતું કે ભારતે સંસ્થાનવાદી સ્વતંત્રતા પછી ઘણી પ્રગતિ કરી છે. પીએમ મોદીના વખાણ કરતા પુતિને કહ્યું હતું કે ‘તેઓ દેશભક્ત છે અને પોતાના દેશની સ્વતંત્ર વિચારસરણીને આગળ લઈ જવા માટે સક્ષમ છે.

‘ ભારતની પ્રશંસા કરી પુતિને બંને દેશો વચ્ચેના સંબંધોને બહુપક્ષીય ગણાવતા કહ્યું હતું કે, ‘ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ રહી છે અને રશિયાથી હંમેશા ખાસ સંબંધો રહ્યા છે.’

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે પોતાના ભાષણમાં કહ્યું હતું કે ‘પીએમ મોદી દેશભક્ત છે અને પોતાના દેશની સ્વતંત્ર વિચારસરણીને આગળ લઈ જવા માટે સક્ષમ છે. મોદી પોતાના દેશ માટે કંઈ પણ કરી શકે છે. તેઓ એવા વ્યક્તિ છે જે પોતાના લોકોના હિત માટે પોતાની સ્વતંત્ર વિદેશ નીતિઓ બનાવી શકે છે. ભારત પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાદવાના પ્રયાસો છતાં આઈસ બ્રેકરની જેમ એમને ભારતના હિત માટે એ જ દિશામાં પોતાની યાત્રા ચાલુ રાખી.’

ભારતના વખાણ કરતા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે ‘વિકાસના મામલે ભારતે જબરદસ્ત સફળતા મેળવી છે અને ભારતનું ભવિષ્ય સોનેરી છે.’ આ સિવાય ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વિશે વાત કરતા રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ભારત અને રશિયાએ પરસ્પર સહયોગના પાયા પર પોતાના વિશેષ સંબંધો સ્થાપિત કર્યા છે.

Tags: indiamodiputin
Previous Post

ગુજરાતમાં 30 બેઠકો પર ચૂંટણી લડવાનું ઓવૈસીનું એલાન 

Next Post

સાંસ્કૃતિક નગરી ભાવનગરના આંગણે યોજાશે પંડિત રાજન મિશ્રાને સ્વરાંજલિ આપતો ત્રિદિવસીય કાર્યક્રમ

aaspassdaily

aaspassdaily

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
સાંસ્કૃતિક નગરી ભાવનગરના આંગણે યોજાશે પંડિત રાજન મિશ્રાને સ્વરાંજલિ આપતો ત્રિદિવસીય કાર્યક્રમ

સાંસ્કૃતિક નગરી ભાવનગરના આંગણે યોજાશે પંડિત રાજન મિશ્રાને સ્વરાંજલિ આપતો ત્રિદિવસીય કાર્યક્રમ

ભાજપની સેન્સ પ્રકિયાના ત્રણ દિવસ પૂર્ણ

ભાજપની સેન્સ પ્રકિયાના ત્રણ દિવસ પૂર્ણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.