Tuesday, October 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગર ઘોઘારી કપોળ જ્ઞાતિ દ્વારા યોજાયો ત્રિવીધ સમારોહ

નૂતન વર્ષ સ્નેહમીલન, દાતાઓનું સન્માન તથા વિધ્યાર્થીઓનો ઈનામ વિતરણ સમારંભ યોજાયો

aaspassdaily by aaspassdaily
2022-11-03 11:52:34
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

પરંપરા મુજબ આ વર્ષે પણ કપોળવાડીમાં જ્ઞાતિજનોનું સ્નેહમીલન , દાતાઓનું સન્માન તથા વિદ્યાર્થીઓને ઈનામ વિતરણનો ત્રિવીધ કાર્યક્રમ સુપેરે સંપન્ન થયેલ . કાર્યક્રમની શરૂઆત સર્વે જ્ઞાતિજનોના યમનાષ્ટક પાઠ બાદ મંચસ્થ મહાનુભવોને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવેલ . સમારંભના પ્રમુખ હરેશભાઈ મહેતા વતી મંત્રી જયંતભાઈ સંઘવીએ સર્વે જ્ઞાતિજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવેલ. અને જણાવેલ કે જ્ઞાતિના ઝડપી વિકાસ માટેનો યશ તમામ કારોબારી સભ્યો તથા દાતાઓને આપેલ . મહાજનના મંત્રી જયંતભાઈ સંઘવીએ વાર્ષિક અહેવાલ આપતા જણાવેલ કે અમારી સંસ્થા મેડીકલ, શૈક્ષણિક, તથા આર્થિક સહાય આપવા બાબત હંમેશા અગ્રેસર રહી છે. તેમજ વર્ષ દરમ્યાન અલગ અલગ પ્રોજેકટની માહિતી આપેલ પ્રોગ્રામમાં વિવિધ યોજનાઓ માટે અનુદાન આપનાર દાતાઓનું મોમેન્ટો તથા શાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવેલ . બાળમંદીરથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવેલ મહીલા મંડળ તરફથી ધોરણ -૧૦, ૧૨ સાયન્સ તથા કોમર્સમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને ઈનામ આપવામાં આવેલ અલકાબેન મહેતા તરફથી બાળમંદીરથી ધોરણ -૧૨ સુધી તેમજ ધોરણ ૧૦/૧૨માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવેલ .


આ કાર્યક્રમમાં સહમંત્રી અમીતભાઈ વોરા, સમારંભના પ્રમુખ હરેશભાઈ મહેતા, મંત્રી જયંતભાઈ સંઘવી, અતિથિ વિશેષ માલતીબેન મહેતા, મહીલા મંડળના મંત્રી વીભાબેન સંઘવી તથા કપોળ યુવા ગૃપના ઉપ પ્રમુખ નીમીતભાઈ સંઘવીએ પ્રવચન આપેલ. કાર્યક્રમને અંતે આભાર વિધિ ખજાનચી બકુલેશભાઈ સંઘવીએ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મિતેષભાઈ સંઘવીએ કરેલ .

Tags: bhavnagarghoghari kapol gyati samaroh
Previous Post

ભાજપે આપેલા વચનો અને વાયદા સંદર્ભે કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા

Next Post

જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ નહિ લડે ચૂંટણી

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ
તાજા સમાચાર

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ

October 18, 2025
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

October 18, 2025
ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ
તાજા સમાચાર

ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ

October 18, 2025
Next Post
જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ નહિ લડે ચૂંટણી

જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ નહિ લડે ચૂંટણી

લાલ કિલ્લા પર હુમલાના દોષિત અશફાક આરિફને થશે ફાંસીની સજા

લાલ કિલ્લા પર હુમલાના દોષિત અશફાક આરિફને થશે ફાંસીની સજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.