Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ડાયમંડચોક ખાતે આવતીકાલે યોજાશે ભવ્ય તુલસી વિવાહ

તમામ તૈયારીઓ પૂર્ણ: સુભાષનગરથી આવશે લાલજી મહારાજની જાન, સાજે ૭-૩૦ કલાકે થશે હસ્ત મેળાપ

aaspassdaily by aaspassdaily
2022-11-04 13:50:55
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેરના ડાયમંડ ચોક મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૬૫ વર્ષથી પરંપરાગત તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આવતીકાલે તા.૫ નવેમ્બરના રોજ તુલસી વૃંદાના ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીઓને આખરી ઓપ અપાય રહ્યો છે.


આ વર્ષે ભગવાન લાલજી મહારાજનો વરઘોડો જય વાડીવાળા મામા મિત્ર મંડળ સાઈદર્શન પાર્ક સુભાષનગર ખાતેથી આવશે, તા.૫ને શનિવાર બપોરે ૩ઃ૩૦ કલાકે માતા તુલસી વૃંદાની બહેનોની પૂજા વિધિ રાખવામાં આવી છે, તેમજ ભગવાન લાલજી મહારાજ અને માતા વૃંદાના લગ્નના હસ્ત મેળાપ વિધિ સાંજે ૭ઃ૩૦ કલાકે રાખવામાં આવી છે, લગ્ન વિધિ દરમિયાન લોકગાયિકા રાજેશ્રીબેન પરમાર તથા તેની ટીમ લગ્નના રૂડા ફટાણા ગાશે.
તુલસી વિવાહ દરમિયાન પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરી વિશ્વ વિદ્યાલય સરદારનગર ભાવનગર દ્વારા જુદા જુદા માતાજીની ઝાંખીના દર્શન કરાવવામાં આવશે, લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ રાત્રે ૯ઃ૦૦ કલાકે ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર નીરવ મહેતા (અવાજની આઠમી અજાયબી) તેમજ ગુજરાતનો રમુજીનો રાજા એવા હાસ્ય કલાકાર ગુણવંતભાઈ ચુડાસમા દ્વારા હાસ્ય દરબારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
આ તુલસી વિવાહના તમામ કાર્યક્રમનો લાભ લેવા ભાવનગરની ધર્મ પ્રેમી જનતાને આયોજકો રાજેશ જાેશી, ભાણજીભાઈ બારૈયા, ભુપતસિંહ વેગડ, કલ્પેશ મણીયાર, પ્રકાશ મકવાણા સહિતના ડાયમંડ ચોક મિત્ર મંડળના સૌ હૉદેદારો દ્વારા અનુરોધ કરાયો છે.

 

 

Tags: bhavnagardiamodn chawktulsivivah
Previous Post

BJP પાર્લામેન્ટરી બોર્ડમાં આજે ભાવનગરની 7 બેઠકોના ઉમેદવાર નક્કી થશે!

Next Post

ભાવનગર કનેક્શન : નાયબ ચૂંટણી કમિશનરની શૈક્ષણિક કારકિર્દી ભાવેણામાં ઘડાયેલી

aaspassdaily

aaspassdaily

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
ભાવનગર કનેક્શન : નાયબ ચૂંટણી કમિશનરની શૈક્ષણિક કારકિર્દી ભાવેણામાં ઘડાયેલી

ભાવનગર કનેક્શન : નાયબ ચૂંટણી કમિશનરની શૈક્ષણિક કારકિર્દી ભાવેણામાં ઘડાયેલી

રસાલા કેમ્પમાં ચારથી પાંચ મકાનમાં હાથફેરો કરનાર રીઢો તસ્કર ઝડપાયો

રસાલા કેમ્પમાં ચારથી પાંચ મકાનમાં હાથફેરો કરનાર રીઢો તસ્કર ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.