Friday, September 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પૂર્વ સીએમ ઉમા ભારતીએ પરિવાર અને સગા સંબંધીઓનો ત્યાગ કર્યો

હવે ફક્ત 'દીદી માં' તરીકે ઓળખાશે: . જૈન સંત આચાર્ય વિદ્યાસાગર મહારાજની આજ્ઞાનું પાલન

aaspassdaily by aaspassdaily
2022-11-05 10:48:08
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પૂર્વ સીએમ ઉમા ભારતીએ મોટી ઘોષણા કરી છે. તેમણે કહ્યું કે, તે હવે ‘દીદી માં’થી ઓળખાશે. જૈન સંત આચાર્ય વિદ્યાસાગર મહારાજની આજ્ઞાનું પાલન કરતા તે પરિવાર અને સગા સંબંધીઓના તમામ બંધનોમાંથી મુક્ત થયા છે. પરિવારને પણ આ બંધનોમાંથી મુક્તિ આપે છે. તેમનો કોઈ વ્યક્તિગત પરિવાર નથી. 17 નવેમ્બરે તેમની સંન્યાસ દીક્ષાના 30 વર્ષ પુરા થવાના છે. આ દિવસે તેઓ તમામ બંધનોમાંથી મુક્ત થઈ જશે. ઉમા ભારતની જણાવ્યા અનુસાર, તે પોતાના સમસ્ત વ્યક્તિગત સંબંધોનો પરિત્યાગ કરી રહ્યા છે. આ જાણકારી તેમણે એક પછી એક કરેલા 17 ટ્વિટમાં આપી છે.
મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ ઉમા ભારતી રાજ્યમાં દારુબંધીનું આંદોલન ચલાવી રહ્યા છે. તેમણે દેવ પ્રબોધની એકાદશીની મોડી સાંજે એક પછી એક એમ કુલ 17 ટ્વિટ કર્યા છે. તેમાં તેમણે કહ્યું કે, તેમની સંન્યાસ દીક્ષાના 30 વર્ષ પુરા થઈ રહ્યા છે. આગામી 17 નવેમ્બરે તમામ સંબંધો અને બંધનોમાંથી તેઓ મુક્ત થશે. 15માં ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, તે પોતાના પરિવારના તમામ બંધનોમાંથી મુક્ત થઈ રહ્યા છે અને 17 નવેમ્બર 2022ના રોજ સ્વયં તમામ સંબંધોમાંથી મુક્ત થઈ જશે. ત્યાર બાદ તેઓ તમામ સમુદાય માટે ફક્ત દીદી માં કહેવડાવશે. તેમનો કોઈ વ્યક્તિગત પરિવાર નહી હોય.
ઉમા ભારતીએ ટ્વિટના માધ્યમથી જાણકારી આપતા કહ્યું કે, સંયોગથી જૈન મુનિ આચાર્યશ્રી વિદ્યાસાગર મહારાજ કર્ણાટકના છે. તેઓ હવે મારા માટે ગુરુ પદ છે. તેમણે ઉમા ભારતીને 17 માર્ચ 2022ના રોજ સાગર જિલ્લાના રહલીમાં આ જાહેર કાર્યક્રમમાં તમામ મુનિજન સામે આજ્ઞા આપી હતી કે, સમસ્ત વ્યક્તિગત સંબંધોનો પરિત્યાગ કરીને ફક્ત દીદી માં કહેવાશે. ઉમા ભારતીના અનુસાર હવે આખું વિશ્વ તેમનો પરિવાર છે.

Tags: bhopalparivarsambadhi ytagUma bharati
Previous Post

વાયુ પ્રદૂષણ બન્યું દિલ્હી-એનસીઆર માટે મુસીબત

Next Post

અંતરિક્ષમાં બેકાબૂ થયેલું ચીનનું રોકેટ ગમે ત્યારે ભારત પર પડી શકે છે

aaspassdaily

aaspassdaily

Related News

ભારત અને ચીન સાથે ધમકીની ભાષા વાપરવી ભારે પડશે, રશિયાની ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી!
આંતરરાષ્ટ્રીય

ભારત અને ચીન સાથે ધમકીની ભાષા વાપરવી ભારે પડશે, રશિયાની ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી!

September 19, 2025
અમેરિકાનું નાગરિકત્વ મેળવવું હવે વધુ મુશ્કેલ બનશે
આંતરરાષ્ટ્રીય

અમેરિકાનું નાગરિકત્વ મેળવવું હવે વધુ મુશ્કેલ બનશે

September 19, 2025
પહેલા ટેરિફ બોમ્બ, હવે ચાબહાર બંદરની અપાયેલી આવેલી છૂટ રદ
આંતરરાષ્ટ્રીય

પહેલા ટેરિફ બોમ્બ, હવે ચાબહાર બંદરની અપાયેલી આવેલી છૂટ રદ

September 19, 2025
Next Post
અંતરિક્ષમાં બેકાબૂ થયેલું ચીનનું રોકેટ ગમે ત્યારે ભારત પર પડી શકે છે

અંતરિક્ષમાં બેકાબૂ થયેલું ચીનનું રોકેટ ગમે ત્યારે ભારત પર પડી શકે છે

જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું

જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.