Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શિશુવિહાર સંસ્થા દ્વારા યોજાયો ૩૧મો વડીલ વંદના કાર્યક્રમ

aaspassdaily by aaspassdaily
2022-11-07 14:21:05
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતના જાણીતા તત્વ ચિંતક સ્વામીની સુલભાનંદાજીની અધ્યક્ષતામાં શિશુવિહાર પ્રાંગણમાં ૩૧મો વડીલ વંદના કાર્યક્રમ યોજાઈ ગયો.
ભાવનગરની સેવા સંસ્થા શિશુવિહારના આજીવન પ્રમુખ, રેડક્રોસ અને સેન્ટ જ્હોન એમ્બ્યુલન્સ એસોસિએશન સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી ડૉ. ર્નિમળભાઈ ન્યાલચંદ વકીલની પુણ્ય સ્મૃતિમાં ૧૫૦ વડીલોની વય વંદના યોજવામાં આવી.
આ પ્રસંગે ભૂતપૂર્વ આચાર્ય મગનભાઈ પટેલ, બાળ કેળવણી કાર નીતિનભાઈ પંચોળી તથા સામાજિક કાર્યકર તથા શિક્ષક અરૂણભાઈ જાનીનું વિશેષ અભિવાદન મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે થયું. ૮૦ વર્ષ પછી પણ જીવન પ્રત્યે હકારાત્મક રહીને સક્રિય સમાજ સેવા સાથે જાેડાયેલ મહાનુભાવોનું અભિવાદન સૌ માટે પ્રેરણાદાયી બન્યું.
તા.૫ નવેમ્બરે શિશુવિહાર પ્રાંગણમાં યોજાયેલ નૂતનવર્ષ સમારોહ પ્રસંગે સ્વામીની સુલભાનંદાજી દવારા વડીલોને’ વૃદ્ધાવસ્થા અને કુટુંબ જીવન. આનંદ જીવન તથા સ્વસ્થ જીવનનું બહુ મૂલ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. શિશુવિહાર સંસ્થાના મંત્રી ડો.નાનકભાઈએ ભાવનગરના લોક સેવક પૂજ્ય માનભાઈએ શરૂ કરેલ વૃદ્ધાશ્રમના પ્રસંગને યાદ કરતા કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરી હતી તથા આશા વ્યક્ત કરી હતી કે નવી અને જૂની પેઢીનો સમન્વય સમાજ ઉપયોગી રહે.
આ ઉપક્રમે સંસ્થા પ્રમુખ રાજેન્દ્રભાઈ દવે દવારા આશીવર્ચન સાથે કાર્યક્રમનું સંકલન પ્રાધ્યાપક છાયાબહેન પારેખ તેમજ સંસ્થાના કાર્યકરોની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલો સ્વાસ્થ્ય લક્ષી સાધન સુવિધાથી સજ્જ બને તેવા હેતુને લક્ષમાં આ પ્રસંગે તમામ વડીલોને એક્યુપેસર પગ સાઇકલ, રૂમાલ, બેગ, સાહિત્ય, ઇત્યાદિ ભેટ પણ આપવામાં આવેલ.

Tags: bhavnagarshishuviharvadil vandana karyakram
Previous Post

હજુ ‘કેશ જ કીંગ’

Next Post

શિવાજી સર્કલ નજીક ભુલી પડી નિલગાય…

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
શિવાજી સર્કલ નજીક ભુલી પડી નિલગાય…

શિવાજી સર્કલ નજીક ભુલી પડી નિલગાય...

પ્રથમ દિવસે ગારિયાધાર બેઠક માટે ૧૨ ઉમેદવારી ફોર્મ ઉપડ્યા

પ્રથમ દિવસે ગારિયાધાર બેઠક માટે ૧૨ ઉમેદવારી ફોર્મ ઉપડ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.