Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો સમય આવી ગયો છે: શિવરાજસિંહ

હું મધ્યપ્રદેશમાં UCC લાગુ કરવા માટે એક સમિતિ બનાવી રહ્યો છું:મધ્યપ્રદેશના મુખ્યમંત્રી

aaspassdaily by aaspassdaily
2022-12-02 11:42:42
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગુરુવારે કહ્યું કે, તેઓ રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના પક્ષમાં છે. બરવાનીમાં એક રેલીમાં જાહેરાત કરતા તેમણે કહ્યું કે, ‘સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો સમય આવી ગયો છે. હું મધ્યપ્રદેશમાં UCC લાગુ કરવા માટે એક સમિતિ બનાવી રહ્યો છું. હવે બધા માટે એક જ લગ્ન છે. તેમણે કહ્યું, “હું દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના પક્ષમાં છું. અમે મધ્યપ્રદેશમાં પણ એક સમિતિની રચના કરી રહ્યા છીએ. PESA કાયદા હેઠળ ગ્રામસભા એવા લોકો સામે પગલાં લઈ શકશે જેઓ લગ્ન જેવા પવિત્ર બંધનના નામે આદિવાસી ભાઈ-બહેનોની જમીન હડપ કરવાની છેતરપિંડી કરે છે.”
મુખ્યમંત્રીએ કહ્યું કે હું, એ વાતના પક્ષમાં છું કે હવે સમય આવી ગયો છે કે ભારતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવે. શા માટે કોઈએ એક કરતાં વધુ લગ્ન કરવા જોઈએ? એક દેશમાં બે બંધારણ કેમ છે, એક જ હોવું જોઈએ. હું મધ્યપ્રદેશમાં પણ એક સમિતિ બનાવી રહ્યો છું. જો યુનિફોર્મ સિવિલ કોડમાં એક જ પત્ની રાખવાનો અધિકાર છે, તો બધા માટે એક જ પત્ની હોવી જોઈએ.
મહત્વનુ છે કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે બરવાની જિલ્લાના ચાચરિયામાં PESA એક્ટને લઈને જન જાગરણ સંમેલનમાં સામાન્ય સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણે લોકોને પેસા એક્ટ વિશે જાણકારી આપી હતી. શિવરાજ સિંહે મંચ પરથી એ પણ સ્પષ્ટ કર્યું કે, PESA એક્ટ શહેરોમાં લાગુ થશે નહીં. આ દરમિયાન તેમણે મંચ પરથી કહ્યું કે, કોઈપણ પ્રકારના માફિયાઓને બક્ષવામાં આવશે નહીં. સાથે જ તેણે કહ્યું કે, અમે એવો કાયદો લાવવા જઈ રહ્યા છીએ જેમાં કોઈ વ્યક્તિ બીજા લગ્ન કરી શકશે નહીં.
મજાની વાત એ છે કે, મુખ્યમંત્રીએ બરવાનીમાં આ જાહેરાત કરી છ. સ્થાનિક ધારાસભ્ય અને પશુપાલન મંત્રી પ્રેમસિંહ પટેલ બરવાનીથી આવે છે તે આદિવાસીઓ માટે અનામત બેઠક છે. તેમના ચૂંટણી એફિડેવિટમાં જ તેમની 4 પત્નીઓનો ઉલ્લેખ છે.

Tags: MPShivrajsinh UCC
Previous Post

IPL 2023ની મીની હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં : 991 ખેલાડી હશે કતારમાં!

Next Post

સાંજે સરસપુરમાં વડાપ્રધાનની જનસભા

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
સાંજે સરસપુરમાં વડાપ્રધાનની જનસભા

સાંજે સરસપુરમાં વડાપ્રધાનની જનસભા

કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત

કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.