Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એર ઈન્ડિયા એક્સપ્રેસે UAEથી આવતા મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

ભારત પહોંચતા તેમનામાં લક્ષણો જોવા મળે તો પ્રોટોકોલ મુજબ તેમની તપાસ કરવામાં આવશે અને સારવાર કરવામાં આવશે

aaspassdaily by aaspassdaily
2022-12-28 11:13:11
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ચીનમાં ફરીથી વકરેલી કોરોના મહામારીની પરિસ્થિતિ બાદ ભારત સરકાર એલર્ટ મોડમાં છે. તમામ મેડિકલ સુવિધાઓની ચકાસણી માટે મૉક ડ્રીલ પણ કરવામાં આવી. હવે એર ઈન્ડિયા એક્સપ્રેસે યુએઈથી આવતા મુસાફરો માટે એક ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં લોકોને કોરોના અનુરુપ પોતાનો વ્યવહાર કરવા કહેવામાં આવ્યુ છે અને ઘણી સાવચેતીઓ રાખવાનુ કહ્યુ છે.


એર ઈન્ડિયાએ ટ્વીટ કરીને લખ્યુ કે યુએઈથી આવતા મુસાફરો કૃપા કરીને નોંધ લો. બધા મહેમાનોએ વેક્સીન લીધેલી હોવી જરુરી છે. બધા મહેમાનોએ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ અને તમામ એન્ટ્રી પોઈન્ટ પર ફીઝિકલ ડિસ્ટંસનુ પાલન કરવાનુ રહેશે. મુસાફરોએ આગમન પહેલા પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવી, કોઈપણ લક્ષણોના કિસ્સામાં તેઓએ નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવી અથવા નેશનલ હેલ્પલાઈન નંબર 1075 પર કોલ કરવો. 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આગમન પછી રેન્ડમ ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યુ નથી. જો ભારત પહોંચતા તેમનામાં લક્ષણો જોવા મળે તો પ્રોટોકોલ મુજબ તેમની તપાસ કરવામાં આવશે અને સારવાર કરવામાં આવશે. આ માર્ગદર્શિકા 24 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવી છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસનુ મુખ્યાલય કોચીમાં છે અને તે ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય બજેટ એરલાઈન છે, જે મધ્ય પૂર્વથી દક્ષિણપૂર્વ એશિયા વચ્ચે કનેક્ટિવિટી પ્રદાન કરે છે. આ એરલાઇન એર ઇન્ડિયા એક્સપ્રેસ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવે છે, જે એર ઇન્ડિયાની માલિકીની છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે ગયા અઠવાડિયે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા મુસાફરી કરતા 2 ટકા મુસાફરોના રેન્ડમ પરીક્ષણ વિશે વાત કરી હતી. ઉડ્ડયન મંત્રાલયે 24 ડિસેમ્બરથી તેને લાગુ કરી દીધી છે.

Tags: Air INdia ExpressCovid protocol for UAE flyghtindia
Previous Post

હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી ટીમ ઇન્ડિયાની કમાન

Next Post

1,000 નાના સ્ટેશનોનું નૂતનીકરણ કરાશે

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
1,000 નાના સ્ટેશનોનું નૂતનીકરણ કરાશે

1,000 નાના સ્ટેશનોનું નૂતનીકરણ કરાશે

ભારતમાં ઈ-સ્પોર્ટસને માન્યતા

ભારતમાં ઈ-સ્પોર્ટસને માન્યતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.