Wednesday, September 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરત ટ્રિપલ મર્ડર કેસમાં 9 દિવસમાં આરોપી સામે થઈ ગઈ ચાર્જશીટ

25 ડિસે ના રોજ ટ્રિપલ મર્ડર ઘટના બની હતી

aaspassdaily by aaspassdaily
2023-01-04 10:57:01
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમરોલી ટ્રિપલ મર્ડર મામલે DCP દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. ત્યારે 25 ડીસેમ્બરના રોજ ટ્રિપલ મર્ડરની ઘટના બની હતી. જેમાં એક સગીર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે SIT ની રચના કરાઈ હતી. પોલીસે બે આરોપીની ધરપકડ બાદ FSL ને સાથે રાખી પુરાવા એકઠા કર્યા હતા. આજે સમગ્ર ઘટનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. 9 દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
સુરતના અમરોલી વિસ્તારમાં નોકરી માટે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં વેદાંત ટેક્સો એમ્બ્રોડરીના કારખાનના માલિક સહિત ત્રણની હત્યા કરાતાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બાદ ધારાસભ્ય વિનોદ મોરડિયા મૃતકના પરિવારજનોને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતાં. ત્રિપલ મર્ડરની ઘટનાને પગલે અરેરાટીનો માહોલ જોવા મળી રહ્યો હતો.
ત્રિપલ મર્ડર કેસને DCPએ જણાવ્યું કે, 2 આરોપી મજૂરી કામ કરતા હતા અને 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે તેમણે કહ્યું કે, ઇન્વેસ્ટીગેશન ટિમ બનવાવામાં આવી છે અને એફએસએલની ટિમ ઘટના સ્થળે પહોંચી છે. DCPએ જણાવ્યું કે, 1 આઠવાડિયામાં ચાર્જસીટ રજૂ કરવામાં આવશે અને 5 અધિકારીઓની ટિમ બનાવી સીટની રચના કરાઈ છે. ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની પ્રક્રિયા હાથ ધરાશે તેમણે કહ્યું કે, છરી ઓનલાઇન મંગાવામાં આવી હતી.

ઉધોગપતિ મથુર સવાણીની આગેવાનીમાં બેઠક
ઉધોગપતિ મથુર સવાણીની આગેવાનીમાં બેઠક મળી હતી. જેમાં આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે ગૃહમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, સાત દિવસમાં આ ઘટનામાં ન્યાય મળે તેવી આશા છે તેમણે કહ્યું કે, હત્યારાઓને સજા થશે એવી બાંહેધરી આપવામાં આવી તેમણે કહ્યું કે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલી સરકારી વકીલથી લઇ તમામ વ્યવસ્થા ગોઠવાશે.

Tags: chargesheet in 9 dayssurat
Previous Post

જૈનોનાં તમામ પ્રશ્નો-માગણીઓ સરકાર ઉકેલવા તૈયાર

Next Post

શિક્ષકે સરસ્વતી માતાના ફોટાને લાત મારી

aaspassdaily

aaspassdaily

Related News

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ: આજે યુએઈ સામે ટકરાશે ભારત
આંતરરાષ્ટ્રીય

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ: આજે યુએઈ સામે ટકરાશે ભારત

September 10, 2025
ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન
તાજા સમાચાર

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન

September 10, 2025
નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ
આંતરરાષ્ટ્રીય

નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ

September 10, 2025
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

શિક્ષકે સરસ્વતી માતાના ફોટાને લાત મારી

વ્યાજખોરોની ખેર નહીં, શોધી શોધીને કડક કાર્યવાહીના આદેશ

વ્યાજખોરોની ખેર નહીં, શોધી શોધીને કડક કાર્યવાહીના આદેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.