Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાજપ સંગઠનમાં ફેરફાર થવાની અટકળ

ભાજપે અન્ય ચાર જિલ્લામાં પ્રમુખ બદલાવતા ભાવનગરમાં પણ અનુકરણ થાય તેવી ચર્ચા ઃ જા કે, ભાવનગરમાં આમ થવાની શક્યતા બહુ ઓછી !

aaspassdaily by aaspassdaily
2023-02-14 14:15:04
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ સંગઠને કેટલીક જગ્યાએ પ્રમુખ સહિતના હોદ્દેદારોને બદલ્યા છે જેમાં આગામી દિવસોમાં ભાવનગર શહેર સંગઠનમાં પણ ફેરબદલીની સંભાવનાઓ જાવાઇ રહી છે. ખાસ કરીને ભાજપના વર્તુળોમાં તેની ચર્ચાઓ વહેતી થઇ છે. જા કે, શહેર સંગઠનમાં ફેરબદલાવનું કોઇ દેખીતુ કારણ જાવા મળતું નથી !
ભાજપ સંગઠન દ્વારા અમરેલી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં સ્થાનિક સંગઠનના પ્રમુખો બદલાયા છે જેમાં વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ ટિકીટ આપીને ધારાસભ્ય બનાવ્યા હોવાથી સંગઠનના પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરાયા છે. ભાવનગરમાં શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઇ પંડ્યાના પત્નીને પાર્ટીએ ટિકીટ આપી ધારાસભ્ય બનાવ્યા છે ત્યારે રાજીવભાઇને પણ આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે તેવી અટકળો અને ચર્ચા લાંબા સમયથી થઇ રહી છે. જા કે, રાજીવભાઇ પોતે ધારાસભ્ય નથી આથી તેઓની સેવા યથાવત રાખવામાં આવે તેમ પણ માનવામાં આવી રહ્યું છે. પરંતુ ભાવનગરમાં જુથવાદના પગલે હાલમાં સંગઠનમાં ફેરફાર થવાની સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે. એક જુથ માની રહ્યું છે કે, રાજીવભાઇના સ્થાને અન્ય કોઇની તાજપોશી થઇ શકે છે. પરંતુ બીજા જુથનું માનીએ તો ચૂંટણીમાં પણ ભાવનગર શહેરમાં ભાજપનો દેખાવ ઉત્કષ્ટ રહ્યો હતો આથી રાજીવભાઇને સેવામુક્ત કરવાનું દેખીતુ કોઇ કારણ છે નહીં. હાલાકી હાલ ચર્ચા અને અટકળો વ્યાપક થઇ રહી છે ત્યારે ભાજપ સંગઠન દ્વારા શું નિર્ણય થાય તેના પર ભાજપના કાર્યકરોની પણ નજર રહેલી છે.

Tags: bhavnagarbjp sangathan
Previous Post

પત્નીની ગળે ટૂંપો દઈ હત્યા કરનાર પતિને આજીવન કેદ

Next Post

ડુંગળીની માંગ નહીવત હોવાના કારણે ખેડૂતોને રોવાનો વારો

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
ડુંગળીની માંગ નહીવત હોવાના કારણે ખેડૂતોને રોવાનો વારો

ડુંગળીની માંગ નહીવત હોવાના કારણે ખેડૂતોને રોવાનો વારો

ઉત્તરના પવનોને કારણ હજુ પણ ઠંડીનો પારો ગગડશે

એકજ રાતમાં હવામાનનુ શિર્શાષન : એક ઝાટકે રાત્રીના તાપમાનમાં ૫.૧ ડિગ્રીના ઘટાડાથી ફરી ઠંડીનો ચમકારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.