Tuesday, April 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતના 68 જજોની બઢતી મામલે આજે સુપ્રીમમાં સુનાવણી

65% ક્વોટા નિયમ હેઠળ જિલ્લા ન્યાયાધીશો તરીકેની બઢતીને SCમાં પડકારવામાં આવી છે

aaspassdaily by aaspassdaily
2023-05-08 11:52:10
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

65 ટકા ક્વોટાના નિયમ હેઠળ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરીશ હસમુખભાઈ વર્મા સહિત 68 ન્યાયિક અધિકારીઓના પ્રમોશનને પડકાર આપતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. જણાવી દઈએ કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને હરીશ હસમુખભાઈ વર્મા દ્વારા માનહાનિના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને બે વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. જે બાદ રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ સમાપ્ત થઈ ગયું હતું. એવામાં હવે ગુજરાતના સિનિયર સિવિલ જજ કેડરના બે ન્યાયિક અધિકારીઓએ હરીશ હસમુખભાઈ વર્મા સહિત આ 68 ન્યાયિક અધિકારીઓના પ્રમોશનને પડકાર આપ્યો છે.
એક રિપોર્ટ અનુસાર, ગુજરાત સરકારના કાયદાકીય વિભાગમાં અન્ડર સેક્રેટરી રવિકુમાર મહેતા અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના આસિસ્ટન્ટ ડિરેક્ટર સચિન પ્રતાપરાય મહેતાએ 68 ન્યાયિક અધિકારીઓની પસંદગીને પડકારતી અરજી દાખલ કરી છે. 28 માર્ચે દાખલ કરવામાં આવેલી અરજીમાં સુપ્રીમ કોર્ટને આ નિમણૂંકો રદ કરવાની અપીલ કરવામાં આવી છે. અરજદારો તરફથી હાજર રહેલા વકીલે 10 માર્ચે હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલ પસંદગી યાદી અને રાજ્ય સરકાર દ્વારા તેમની નિમણૂકની સૂચનાને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશની માંગ કરી હતી.

Previous Post

રાજસ્થાનમાં સેનાનું MiG 21 વિમાન ક્રેશ થતાં 2 નાગરિકોના મોત, પાયલોટ સુરક્ષિત

Next Post

પંજાબના અમૃતસરમાં 36 કલાકમાં બીજો બ્લાસ્ટ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ સાધારણ રહેવાની હવામાન વિભાગની આગાહી

April 14, 2026
તાજા સમાચાર

નકલી મેરેજ સર્ટિફિકેટનું દૂષણ અટકાવવા હવે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી બને તેવી શક્યતા

April 14, 2026
તાજા સમાચાર

ડૉ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ,પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ અર્પી શ્રધ્ધાંજલી

April 14, 2026
Next Post
પંજાબના અમૃતસરમાં 36 કલાકમાં બીજો બ્લાસ્ટ

પંજાબના અમૃતસરમાં 36 કલાકમાં બીજો બ્લાસ્ટ

હિંસા બેકાબુ બનતા મણિપુરમાં 6 વર્ષ બાદ IAS અધિકારી વિનીત જોશીની રિ-એન્ટ્રી

હિંસા બેકાબુ બનતા મણિપુરમાં 6 વર્ષ બાદ IAS અધિકારી વિનીત જોશીની રિ-એન્ટ્રી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.