Wednesday, April 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અદાણી ગ્રુપ નવ પ્રાદેશિક ચેનલો ખરીદશે

પ્રાદેશિક ભાષાની ચેનલોમાં પણ અદાણી અને અંબાણી જુથની ટકકર થશે

aaspassdaily by aaspassdaily
2023-05-19 10:21:01
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મીડીયા ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહેલા અદાણી ગ્રુપે સર્વપ્રથમ એનડીટીવી- ખરીદી લીધા બાદ હવે નવ પ્રાદેશિક ચેનલો પણ લોન્ચ કરવા માટે કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલય પાસે મંજુરી માંગી છે.
આ અંગે મુંબઈ સ્ટોક એકસચેંજ તથા નેશનલ સ્ટોક એકસચેંજને એક લેખીત જાણમાં એનડીટીવીના કંપની સેક્રેટરીએ જણાવ્યું હતું કે મંત્રાલયની મંજુરી મળી ગયા બાદ આ પ્રાદેશિક ભાષાની ચેનલો શરુ કરવા માટેની કાર્યવાહી હાથ ધરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ એનડીટીવી ગુજરાતી સહિતની હાલની પ્રાદેશિક ભાષાની ચેનલો છે તે ‘ટેકઓવર’ કરી શકે છે. જેના કારણે પ્રાદેશિક ભાષાની ચેનલોમાં પણ અદાણી અને અંબાણી જુથની ટકકર થશે. અંબાણી જૂથે અગાઉથી વાયાકોમ-18 મારફત ટીવી ચેનલ પ્રસારણમાં ઝુકાવ્યુ છે.

Previous Post

સપ્ટેમ્બર મહિના સુધીમાંપોલીસ ભરતીની ફીઝીકલ પરીક્ષા

Next Post

ટીના ડાબી પર એક્શન લેશે ગેહલોત સરકાર

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશી અને રોહિંગ્યાને મલેશિયા લઈ જતી હોડી આંદામાન સમુદ્રમાં ડૂબી

April 15, 2026
અમદાવાદમાં ED ઇડી દ્વારા રેડ
તાજા સમાચાર

આમ આદમી પાર્ટીના સાંસદ અશોક મિત્તલ અને પુત્રના નિવાસે ઇડીના દરોડા

April 15, 2026
લંડનમાં ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી ફગાવાઈ
તાજા સમાચાર

ભાગેડુ નીરવ મોદીને ભારત પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ

April 15, 2026
Next Post
ટીના ડાબી પર એક્શન લેશે ગેહલોત સરકાર

ટીના ડાબી પર એક્શન લેશે ગેહલોત સરકાર

શ્રીનગરની G-20 બેઠકમાં વિક્ષેપ પાડવાનો પાકિસ્તાનનો પ્લાન

શ્રીનગરની G-20 બેઠકમાં વિક્ષેપ પાડવાનો પાકિસ્તાનનો પ્લાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.