Monday, July 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

પત્નીનું મોત થતાં પતિએ જીવતા સમાધિ લેવાનો નિર્ણય કર્યો

પતિ- જીવા ભગતે જણાવ્યું, બીજા જનમના અમારે એકાબીજને કોલ આપેલા હતા તેના હિસાબથી અમારે ભેગુ રહેવાનું છે: પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો

aaspassdaily by aaspassdaily
2023-06-06 10:48:34
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પાટણમાં એક પરણિત મહિલાનું અગમ્ય કારણોસર મોત થતાં મહિલાના પતિએ પત્ની પાછળ સમાધિ લેવાનો નિર્ણય કરતા ભારે ઉહાપોહ મચ્યો હતો. જોકે આ મામલે પોલીસ અને સામાજીક આગેવાનોની દરમિયાનગીરીથી સમાધી લેતા અટકાવાયા હતા પરંતુ પતિના આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો હતો.
મળતી વિગતો અનુસાર રાધનપુર ખાતે રહેતા જીવરામભાઈ જગસીભાઇના પત્ની દેવલોક થતા તેમને જાતે તેમની ધર્મ પત્ની સાથે સાંજના ચાર વાગ્યે જીવતા સમાધિ લેવાનો નિર્ણય કર્યો હતો. તેમના આ નિર્ણયથી તેમના સમાજ અને સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠાં થઈ ગયા હતા. જોકે પોલીસે આ સમગ્ર મામલાને પોતાને હાથે લઈને તેમને અટકાવી લીધાં હતા.
પતિ- જીવા ભગતે જણાવ્યું કે, મોક્ષ થવા માટે આ જીવનની અંદર જ સમાવવા માટે, મારા ધરમ પત્નિ છે અમારે ભક્તાણી છે. આ તો બીજા જનમના અમારે એકાબીજને કોલ આપેલા હતા તેના હિસાબથી અમારે ભેગુ રહેવાનું છે. મારા પર કોઈનું દબાણ નથી મારી ઈચ્છા છે, મારો આનંદ છે. આ કાર્ય કરવાનું છે, એ પણ કહી દવ કે બીજા જન્મમાં આવા પતિ પત્નિને રોગ ના આવે આ રોગ આવે છે પતિ-પતનિ જુદાં હોય ત્યાં સુધી. એટલે આ પ્રેમથી જવાનું છે મારે અને પ્રેમથી સમાધી લેવાની છે. મંજુરી આપો તો બરાબર છે અને ભગવાનની મંજુરી મળી ગઈ છે.
આ મામલે પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, રાધનપુર આદર્શ હાઈસ્કુલ રોડ પર જીવાભાઈના પત્નિ મૃત્યુ પામ્યા હોય તેથી તેઓએ પણ સમાધી લેવાનું નક્કી કરેલું સમાજના લોકો પણ એકઠાં થયેલા આ બાબતની જાણ પોલીસને થતાં પોલીસે તેઓને અને સમાજના આગેવાનોને સમજાવીને અહીં લાવેલા અને આ પગલું નહી ભરવા જણાવી તેઓ આવું નહી કરે તેવું નિવેદન લેવડાવ્યું છે.

Previous Post

પૂરપાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા ત્રણ શ્રમિકોના મૃત્યુ

Next Post

બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે

aaspassdaily

aaspassdaily

Related News

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત
તાજા સમાચાર

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત

July 7, 2025
હોંગકોંગના માલવાહક જહાજમાં જોરદાર બ્લાસ્ટ
તાજા સમાચાર

હોંગકોંગના માલવાહક જહાજમાં જોરદાર બ્લાસ્ટ

July 7, 2025
સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100% છલકાયા
તાજા સમાચાર

સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100% છલકાયા

July 7, 2025
Next Post
બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે

બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે

મોદીના અમેરિકાના પ્રવાસને યાદગાર બનાવવા માટે વિદેશ અને સંરક્ષણ મંત્રાલયોની ટીમ કામે લાગી

મોદીના અમેરિકાના પ્રવાસને યાદગાર બનાવવા માટે વિદેશ અને સંરક્ષણ મંત્રાલયોની ટીમ કામે લાગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.