Tuesday, July 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

100 જેટલા મૃતદેહની નથી થઈ ઓળખ

પરિવાર સુધી પહોંચાડવા કરવામાં આવશે DNA ટેસ્ટ

aaspassdaily by aaspassdaily
2023-06-06 12:58:52
in રાષ્ટ્રીય
Dilip Kumar Sabar stands near a coffin with the body of his deceased brother-in-law Jyotilal Sabar, in the aftermath of a train collision in Balasore, at a hospital in Bhubaneswar in the eastern state of Odisha, India, June 5, 2023. REUTERS/Francis Mascarenhas

Dilip Kumar Sabar stands near a coffin with the body of his deceased brother-in-law Jyotilal Sabar, in the aftermath of a train collision in Balasore, at a hospital in Bhubaneswar in the eastern state of Odisha, India, June 5, 2023. REUTERS/Francis Mascarenhas

Share on FacebookShare on Twitter

ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોના દુર્ઘટનાગ્રસ્ત હોવાના કારણે 275 પીડિતોમાંથી લગભગ 100ની ઓળખ નથી થઈ શકી. તેમના પરિવારોનું દુઃખ વધારે વધી ગયુ છે. પરિજનો પોતાના ગુમ થયેલા પરિજનોની તપાસમાં હોસ્પિટલના મૃતદેહ ઘરના ધક્કા ખાઈ રહ્યા છે. એવા કેટલાય મૃતદેહ છે જેમની ઓળખ હજુ સુધી નથી કરવામાં આવી. અમુક શરીરના ટુકડા એવા છે જેના પર ઘણા દાવાઓ કરવામાં આવી રહ્યા છે.

રાજ્ય સરકાર એ નક્કી નથી કરી શકતી કે મૃતદેહ કોને સોંપવામાં આવે? બિહારના ભાગલપુરના બે અલગ અલગ પરિવારોએ એક જ મૃતદેહ પર દાવો કર્યો છે. મૃતદેહના કુચ્ચા ઉડી જવાના કારણે તેની ઓળખ કરવી મુશ્કેલ છે. હવે નિર્ણય કરવામાં આવ્યો છે કે દાવેદારોનો DNA સેમ્પલ લઈને તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ હોસ્પિટલમાં પરિવારના બ્લડ સેમ્પલ લેવાનું શરૂ કરવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે કોઈ ડીએનએ મેચ થશે તેના બાદ પરિવારને મૃતદેહ આપવા માટે બોલાવવામાં આવશે.
બાલાસોર ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં બચાવ અભિયાન પુરૂ થઈ ચુક્યું છે. ઘાયલ યાત્રીઓને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરાવવામાં આવ્યા છે અને ઘણા લોકોને રજા પણ આપવામાં આવી છે. પરંતુ ઓડિશા સરકારની સામે મોટો પડકાર મૃતદેહોના ઓળખનો છે.

Previous Post

લખનૌના ઈકાના સ્ટેડિયમનું બૉર્ડ તૂટી પડતાં બેના મોત: અનેક દબાયા

Next Post

પોલીસ અધિકારીઓએ નામજોગ માંગણી કરેલા કર્મચારીની બદલી થઈ શકશે નહીં

aaspassdaily

aaspassdaily

Related News

બાગેશ્વર ધામમાં ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત,11ને ઇજા
તાજા સમાચાર

બાગેશ્વર ધામમાં ધર્મશાળાની દીવાલ ધરાશાયી થતાં એકનું મોત,11ને ઇજા

July 8, 2025
બિહારમાં એક જ પરિવારના પાંચને જીવતા સળગાવી દીધા
તાજા સમાચાર

બિહારમાં એક જ પરિવારના પાંચને જીવતા સળગાવી દીધા

July 8, 2025
સુરત એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટ પર મધમાખીઓનો હુમલો,
તાજા સમાચાર

સુરત એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટ પર મધમાખીઓનો હુમલો,

July 8, 2025
Next Post
પોલીસ અધિકારીઓએ નામજોગ માંગણી કરેલા કર્મચારીની બદલી થઈ શકશે નહીં

પોલીસ અધિકારીઓએ નામજોગ માંગણી કરેલા કર્મચારીની બદલી થઈ શકશે નહીં

સરકાર કુસ્તીબાજો સાથે ચર્ચા માટે તૈયાર

સરકાર કુસ્તીબાજો સાથે ચર્ચા માટે તૈયાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.