Tuesday, July 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

પોલીસ અધિકારીઓએ નામજોગ માંગણી કરેલા કર્મચારીની બદલી થઈ શકશે નહીં

DGPનો આદેશ: નામજોગ માંગણી કરેલા કર્મચારીની નહીં થઈ શકે બદલી: ચોક્કસ PI અને PSIની નહીં કરી શકે માંગણી

aaspassdaily by aaspassdaily
2023-06-06 13:00:31
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત પોલીસની બદલીને લઈ સમાચાર સામે આવ્યા છે જે મુજબ પોલીસ અધિકારીઓએ નામજોગ માંગણી કરેલા કર્મચારીની બદલી થઈ શકશે નહીં. પોલીસ વડાઓ ચોક્કસ PI અને PSIની માંગણી કરી શકશે નહીં. અગાઉ ફરજ મોકૂફ થયેલા કચેરીના વડા ફરીથી તે કચેરીની માંગણી કરી શકશે નહીં. આ DGP વિકાસ સહાય દ્વારા પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.
પરિપત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રાજ્ય પોલીસ દળની વિવિધ કચેરીઓના વડાઓ તેમની કચેરી માટે પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર સંવર્ગમાં અમુક ચોક્કસ અધિકારીઓની નામ જોગ માંગણી કરે છે. આવી રજૂઆતોની ચકાસણી કરતા કેટલાક કિસ્સાઓમાં કેચેરીના વડાઓ દ્વારા અગાઉ તેમની સાથે ફરજ બજાવી ચુકેલા પોલીસ અધિકારીઓને તેમના નિયંત્રણ હેઠળની કચેરી ખાતે નિમણૂંક આપવા રજૂઆત કરવામાં આવે છે. જે યોગ્ય ન હોઈ, આવી રજૂઆતોને અત્રેથી પ્રોત્સાહન આપવામાં આવશે નહીં.
પરિપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ફરજ મોકુફ ઉપરથી પુનઃસ્થાપિત થયેલ પોલીસ અધિકારીઓ તેઓને જે કચેરીની ફરજ દરમિયાન ફરજ મોકુફ થયેલ છે. તે જ કચેરીના વડા દ્વારા તેમની પુનઃમાંગણી કરવામાં આવે છે. જે ગંભીર બાબત હોઈ, આ પ્રકારની રજૂઆતોને પણ અત્રેથી પ્રોત્સાહન આપવામાં આવશે નહીં.
જ રીતે જ્યારે કોઈ અધિકારીઓની નામ જોગ માંગણી કરવામાં આવે છે ત્યારે તેઓએ અગાઉ જિલ્લા/શહેર/યુનિટ ખાતે ફરજ બજાવેલ છે કેમ? તેની સેવાવિષયક માહિતી ચકાસણી કર્યા વગર બદલીની ભલામણ કરવામાં આવતી હોય છે. જે પણ યોગ્ય ન હોઈ, આવી રજૂઆતોને પણ અત્રેથી પ્રોત્સાહન આપવામાં આવશે નહીં તેવું પરિપત્રમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ અધિકારીઓની બદલીમાં ભલામણને લઈને અનેક બાબતો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને ધ્યાને આવી હતી. જે બાદ તેઓએ આ પરિપત્ર જાહેર કરીને કહ્યું છે કે હવેથી માનીતા પોલીસ અધિકારીઓ માટે ભલામણ ચલાવી લેવામાં આવશે નહીં.

Previous Post

100 જેટલા મૃતદેહની નથી થઈ ઓળખ

Next Post

સરકાર કુસ્તીબાજો સાથે ચર્ચા માટે તૈયાર

aaspassdaily

aaspassdaily

Related News

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત
તાજા સમાચાર

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત

July 7, 2025
હોંગકોંગના માલવાહક જહાજમાં જોરદાર બ્લાસ્ટ
તાજા સમાચાર

હોંગકોંગના માલવાહક જહાજમાં જોરદાર બ્લાસ્ટ

July 7, 2025
સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100% છલકાયા
તાજા સમાચાર

સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100% છલકાયા

July 7, 2025
Next Post
સરકાર કુસ્તીબાજો સાથે ચર્ચા માટે તૈયાર

સરકાર કુસ્તીબાજો સાથે ચર્ચા માટે તૈયાર

દૂષિત ખોરાકને કારણે સૌથી મોટી તકલીફ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને

દૂષિત ખોરાકને કારણે સૌથી મોટી તકલીફ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.