Thursday, July 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

આર્થિક સંકડામણને પગલે એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવી

રત્ન કલાકારની 55 વર્ષીય પત્નીનું મોત : ત્રણ સારવાર હેઠળ

aaspassdaily by aaspassdaily
2023-06-08 10:28:41
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતના સરથાણામાં એક જ પરિવારના ચાર સભ્યો દ્વારા ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યકિતનું મોત થયું છે, જ્યારે ત્રણ જણા સારવાર હેઠળ છે.
સુરતના સરથાણાના વિજય નગરમાં રહેતા વિનુભાઇ મોરડિયા નામના 55 વર્ષીય રત્ન કલાકાર, તેમની પત્ની શારદાબેન કે જેમની ઉંમર 55 વર્ષ હતી તે અને પુત્ર ક્રિશ, અને પુત્રી સેનિતાએ એક સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી..જેમાં શારદાબેનનું મોત થયુ છે. 20 વર્ષીય પુત્ર ક્રિશ અને 15 વર્ષીય પુત્રી સેનિતા અને વિનુભાઇ હાલ સારવાર હેઠળ છે. .
આર્થિક સંકડામણને કારણે આ પગલુ ભરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઝેરી દવા ગટગટાવ્યા બાદ ચારેયને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ વિનુભાઇના પત્ની શારદાબેનનું મોત નિપજ્યુ હતું.

Previous Post

ભારતની ડિજિટલ ક્ષેત્રે છલાંગ: સાત વર્ષમાં 6 ગણો વધારો થવાનો અંદાજ

Next Post

48 કલાકમાં ચોમાસું કેરળના દરિયાકાંઠે પહોંચશે

aaspassdaily

aaspassdaily

Related News

રત્ન કલાકારોના બાળકોને મળશે રૂ,13,500ની શૈક્ષણિક ફી સહાય
તાજા સમાચાર

રત્ન કલાકારોના બાળકોને મળશે રૂ,13,500ની શૈક્ષણિક ફી સહાય

July 9, 2025
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે બ્રિજ તૂટતા 4 વાહનો નદીમાં ખાબક્યા
તાજા સમાચાર

વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે બ્રિજ તૂટતા 4 વાહનો નદીમાં ખાબક્યા

July 9, 2025
ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત
તાજા સમાચાર

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત

July 7, 2025
Next Post
48 કલાકમાં ચોમાસું કેરળના દરિયાકાંઠે પહોંચશે

48 કલાકમાં ચોમાસું કેરળના દરિયાકાંઠે પહોંચશે

ચક્રવાતી તોફાન બિપરજોય આગળ વધ્યું

ચક્રવાતી તોફાન બિપરજોય આગળ વધ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.