Monday, July 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home લાઈફ સ્ટાઈલ

જાણવા જેવુ / હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં કેમ રાખવામાં આવે છે ‘વરિયાળી અને સાકર’? ચોક્કસ તમે નહીં જાણતા હોય

aaspassdaily by aaspassdaily
2023-07-10 16:35:32
in લાઈફ સ્ટાઈલ
Share on FacebookShare on Twitter

તમે ઘણી વખત ઘણી રેસ્ટોરન્ટ કે હોટેલની મુલાકાત લીધી હશે અને તમે નોંધ્યું હશે કે ટેબલ પર હંમેશા વરિયાળી સાકરનો બાઉલ રાખવામાં આવે છે . વરિયાળી સાકરને ટેબલ પર રાખવા પાછળનું કારણ શું છે તે મોટાભાગના લોકોને ખબર નથી હોતી. કેટલાક લોકો માને છે કે વરિયાળી-સાકરને ‘ટીપ’ આપવા માટે વાટકામાં રાખવામાં આવી હશે. જ્યારે કેટલાક માને છે કે તેને મોંને તાજું કરવા માટે ખોરાક ખાધા પછી રાખવામાં આવે છે. વરિયાળી અને સાકરને વિશે અલગ-અલગ લોકોના મત અલગ-અલગ છે. ચાલો જાણીએ આવું કરવા પાછળનું ચોક્કસ કારણ શું છે?

હકીકતમાં મોટી સાકર ખાંડ કરતાં ઘણી હળવી હોય છે. સામાન્ય ખાંડની સરખામણીએ તેમાં મીઠાશ પણ ઓછી હોય છે. તે સારી પાચન જાળવવાનું કામ કરે છે.

કેમ રાખવામાં આવે છે વરિયાળી અને સાકર ?

1. ડાઇજેસ્ટિવ સિસ્ટમને મજબૂત છે રાખે  

વરિયાળી અને સાકરને એકસાથે ખાવાથી પાચનક્રિયા સારી રાખવામાં મદદ મળે છે. વરિયાળીમાં ફાઈબર, વિટામિન્સ અને કેલ્શિયમ સહિત ઘણા જરૂરી પોષક તત્વો જોવા મળે છે. આ સિવાય ઘણા ઔષધીય ગુણો પણ હાજર છે. જ્યારે તમે ખોરાક ખાધા પછી તેને ખાઓ છો, ત્યારે ડાઇજેશન ઝડપથી થાય છે અને ખોરાક ઝડપથી પચી જાય છે.

2. નહીં થાય લોહીની અછત

વરિયાળી અને સાકરનું મિશ્રણ શરીરમાં લોહીની અછત થવા દેતું નથી. ખોરાક ખાધા પછી તેને ખાવાથી હિમોગ્લોબીનનું સ્તર બરાબર રહે છે.

3. ઈમ્યૂનિટી

જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તો વરિયાળી અને સાકરનું આ હેલ્ધી કોમ્બિનેશન તમારા માટે એક સરળ વિકલ્પ છે. આ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ સારી રીતે જાળવવામાં મદદ મળશે.

4. શ્વાસની દુર્ગંધથી છૂટકારો મેળવવા માટે ઉપયોગી

વરિયાળી અને સાકર એકસાથે ‘માઉથ ફ્રેશનર’ તરીકે કામ કરે છે. તેને ખાધા પછી મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જાય છે.

Previous Post

જાણવા જેવું / ઘીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, પરંતુ એક દિવસમાં કેટલી ચમચી ખાવુ જોઈએ?

Next Post

સ્મૃતિ ઈરાનીએ લીધી હતી બેંકમાંથી લોન, છતાં ફગાવી દીધી હતી આ જાહેરાતની ઓફર, જાણો કારણ

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

એસિડિટી, અપચો જેવી સમસ્યાઓથી રાહત આપે છે આ આયુર્વેદિક ચા! જાણો તેને બનાવવાની રીત અને ફાયદા

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

પ્રદૂષણના કારણે આંખોમાં બળતરા, ખંજવાળની સમસ્યા સર્જાય તો આ રીતે રાખો કાળજી!

October 30, 2023
Next Post
સ્મૃતિ ઈરાનીએ લીધી હતી બેંકમાંથી લોન, છતાં ફગાવી દીધી હતી આ જાહેરાતની ઓફર, જાણો કારણ

સ્મૃતિ ઈરાનીએ લીધી હતી બેંકમાંથી લોન, છતાં ફગાવી દીધી હતી આ જાહેરાતની ઓફર, જાણો કારણ

અમેરિકાની 100 સૌથી ધનિક સ્વ-નિર્મિત મહિલાઓમાં ચાર ભારતીય મહિલાઓ

અમેરિકાની 100 સૌથી ધનિક સ્વ-નિર્મિત મહિલાઓમાં ચાર ભારતીય મહિલાઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.