Thursday, July 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

આફ્રિકન દેશ નાઈજરમાં સેનાનો બળવા

રાષ્ટ્રપતિની ધરપકડ કરીને કરાયા નજર કેદ: દેશની તમામ સરહદો કરી સીલ

aaspassdaily by aaspassdaily
2023-07-27 10:31:41
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આફ્રિકન દેશ નાઈજરમાં સેનાએ દાવો કર્યો છે કે તેમણે બળવો કરીને તખ્તો પલટ કર્યો છે. નાઈજાર સેનાએ રાષ્ટ્રપતિ મોહમ્મદ બજોમની સરકારને ઉથલાવી દીધી છે. તેઓએ રાષ્ટ્રપતિ બઝૌમને કેદ કર્યા છે. સૈનિકોએ યુએન-યુએસના હસ્તક્ષેપ સામે વાંધો ઉઠાવ્યો અને તેમને ધમકી આપી છે.
વિદેશી મીડિયા અનુસાર, સૈનિકોએ નાઈજરની રાષ્ટ્રીય ચેનલ પર જાહેરાત કરી છે. કર્નલ અમાદોઉ અબ્દ્રમાને તેમના સાથી સૈનિકો અને અધિકારીઓ સાથે ટીવી પર દેખાયા. તેમણે ટીવી પર બજોમની સરકારને તોડી પાડવાની જાહેરાત કરી. વિદેશી અહેવાલો અનુસાર, કર્નલ ટીવી પર લાઈવ આવ્યા અને કહ્યું કે દેશમાં બગડતી સુરક્ષા વ્યવસ્થા અને ખરાબ શાસનને કારણે અમે રાષ્ટ્રપતિ શાસન ખતમ કરી રહ્યા છીએ. નાઇજરની સરહદો સીલ કરવામાં આવી છે. હવે ન તો કોઈ દેશની બહાર જઈ શકે છે અને ન તો બહારથી દેશમાં પ્રવેશી શકે છે. સમગ્ર દેશમાં કર્ફ્યુ છે. સરકારી અધિકારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે.
પશ્ચિમ આફ્રિકામાં ઈસ્લામિક આતંકવાદ સામેની લડાઈમાં નાઈજર એક મહત્વપૂર્ણ ભાગીદાર છે, પશ્ચિમી દેશો અને સંયુક્ત રાષ્ટ્ર નાઈજરની મદદથી ઘણા મોટા ઓપરેશન ચલાવી રહ્યા છે. સેના વતી તખ્તાપલટની જાહેરાત કરનાર કર્નલ મેજર અમદૌ અબ્રાહમેને કહ્યું કે સેનાએ વર્તમાન સરકારને ખતમ કરવાનો નિર્ણય લીધો છે, દેશમાં જે પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી હતી તે પછી અમે આ પગલું ભર્યું છે. દેશમાં તમામ સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે, કેબિનેટના લોકો જ દેશના મોટા નિર્ણયો લેશે. દેશના બાહ્ય ભાગીદારોને અપીલ છે કે તેઓ અમારી આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ન કરે.

Previous Post

દેશના 18 રાજ્યોમાં હવે આશા વર્કર બનશે ડૉક્ટરોના વિકલ્પ

Next Post

નશામાં ધૂત વધુ એક નબીરા કાર ચાલકે પહોંચાડ્યું સરકારી મિલકતને નુકશાન

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાકમાં શોપિંગ મોલમાં આગ, 60ના મોત
આંતરરાષ્ટ્રીય

ઈરાકમાં શોપિંગ મોલમાં આગ, 60ના મોત

July 17, 2025
બે મહિના બાદ શુભાંશુ પરિવારને મળી થયા ભાવુક
આંતરરાષ્ટ્રીય

બે મહિના બાદ શુભાંશુ પરિવારને મળી થયા ભાવુક

July 17, 2025
બાંગ્લાદેશમાં ફરી રાજકીય હિંસા ભડકી! શેખ હસીનાના વતનમાં ચારના મોત
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં ફરી રાજકીય હિંસા ભડકી! શેખ હસીનાના વતનમાં ચારના મોત

July 17, 2025
Next Post
નશામાં ધૂત વધુ એક નબીરા કાર ચાલકે પહોંચાડ્યું સરકારી મિલકતને નુકશાન

નશામાં ધૂત વધુ એક નબીરા કાર ચાલકે પહોંચાડ્યું સરકારી મિલકતને નુકશાન

ફૂદડી (*) વાળી 500 ની નોટ નકલી નથી

ફૂદડી (*) વાળી 500 ની નોટ નકલી નથી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.