Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાહતના સમાચાર: સપ્ટેમ્બરની શરૂઆતથી ચોમાસુ ફરી સક્રિય થશે

દક્ષિણ પશ્ચિમ માનસૂન અઠવાડિયાના અંતમાં ફરી સક્રિય થઈ શકે છે

aaspassdaily by aaspassdaily
2023-09-01 12:33:14
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ચોમાસાની ઋતુમાં પણ ખુબ તડકો દેખાઈ રહ્યો છે અને વરસાદની રાહ લાંબી થતી જઈ રહી છે. જો કે આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. સપ્ટેમ્બરની શરૂઆતથી અત્યંત ધીમા વરસાદની ગતિવિધિઓ ફરી વેગ પકડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે દાયકાઓ પછી ઓગસ્ટમાં વરસાદનો આટલો અભાવ જોવા મળ્યો છે.
હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ પશ્ચિમ માનસૂન અઠવાડિયાના અંતમાં ફરી સક્રિય થઈ શકે છે અને દેશના મધ્ય અને દક્ષિણ રાજ્યોમાં વરસાદ લાવી શકે છે. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશકે કહ્યું કે સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદની સંભાવના છે. જો કે તેમણે જણાવ્યું હતું કે જો સપ્ટેમ્બરમાં વધુ વરસાદ પડે તો પણ જૂનથી સપ્ટેમ્બરના સત્ર દરમિયાન નોંધાયેલો સરેરાશ વરસાદ સિઝનના સામાન્ય વરસાદ કરતાં ઓછો રહેવાનો અંદાજ છે. ઓગસ્ટમાં વરસાદના અભાવ પાછળનું સૌથી મોટું કારણ વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં અલ નીનો સ્થિતિનું નિર્માણ છે.
ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશકે વધુમાં જણાવતા કહ્યું હતું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયાઈ સપાટીના તાપમાનમાં તફાવત હવે ‘પોઝિટિવ’ થવા લાગ્યો છે, જે અલ નીનોની અસરને ઉલટાવી શકે છે. પૂર્વ દિશામાં આગળ વધતા વાદળો અને ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં વરસાદ ચોમાસાને ફરીથી દસ્તક આપવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Previous Post

દિવાળી પર ફટાકડા ફોડવા અંગે સુપ્રીમ કોર્ટ કડક

Next Post

‘INDIA’ ગઠબંધન: આજે કોઓર્ડિનેશન કમિટી અને લોગો થશે જાહેર

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
‘INDIA’ ગઠબંધન: આજે કોઓર્ડિનેશન કમિટી અને લોગો થશે જાહેર

‘INDIA’ ગઠબંધન: આજે કોઓર્ડિનેશન કમિટી અને લોગો થશે જાહેર

ભારતીય મૂળના થર્મન શનમુગરત્નમ સિંગાપોરના  રાષ્ટ્રપતિ

ભારતીય મૂળના થર્મન શનમુગરત્નમ સિંગાપોરના રાષ્ટ્રપતિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.