Saturday, July 26, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

5 ઓક્ટોબરે વર્લ્ડ ક્રિકેટ કપ નહીં હોય, વર્લ્ડ આતંક કપની શરૂઆત : ખાલિસ્તાની આતંકી પન્નુએ આપી હુમલાની ધમકી

ઓડિયો જાહેર કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં રમાનાર આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપને લઇને ધમકી આપી

aaspassdaily by aaspassdaily
2023-09-28 10:30:09
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ખાલિસ્તાની આતંકી ગુરવંત સિંહ પન્નુએ ભારતમાં રમાનાર ક્રિકેટ વર્લ્ડકપને લઇને ધમકી આપી છે.પન્નુએ 5 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં રમાનાર આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપને લઇને ધમકી આપી છે. કેનેડામાં બેઠેલા આતંકીએ ધમકી આપતા કહ્યું કે 5 ઓક્ટોબરે વર્લ્ડ ક્રિકેટ કપ નહીં હોય, આ વર્લ્ડ આતંક કપની શરૂઆત હશે.
આ ધમકીની એક ઓડિયો ક્લિપ વાયરલ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, ટેપની પૃષ્ટી થઇ શકી નથી. કહેવામાં આવે છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેટલાક યૂઝર્સે દાવો કર્યો કે તેમની પાસે ઇન્ટરનેશનલ નંબરથી એક કૉલ આવ્યો છે જેમાં ગુરપતવંત સિંહ પન્નુનો રેકોર્ડ અવાજ સંભળાય છે. પન્નુ તરફથી ભડકાઉ ભાષણને લઇને હિન્દુ ફોરમ કેનેડાએ વિરોધ નોંધાવ્યો છે. હિન્દુ ફોરમે પન્નુના કેનેડિયન વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.
ગુરપતવંત સિંહ પન્નુનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ફ્લાય ઓવરની દિવાલો પર ખાલિસ્તાની સમર્થક અને ભારત વિરોધી નારા લખેલા છે. વીડિયો જાહેર કરીને ખાલિસ્તાની આતંકીએ દાવો કર્યો છે કે આ બધુ ભારતની સંસદ પાસે થયું છે. પન્નુએ દાવો કર્યો કે દિલ્હીના ISBT વિસ્તાર પાસેની દિવાલો પર ભારત વિરોધી નારા લખવામાં આવ્યા છે. આ પહેલા NIA કોર્ટના આદેશ પર ચંદીગઢમાં પ્રતિબંધિત શિખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુના ઘરની બહાર સંપત્તિ જપ્તની નોટિસ લગાવવામાં આવી હતી. NIAએ ગેરકાયદેસર ગતિવિધિ અધિનિયમ હેઠળ ચંદીગઢ અને અમૃતસરમાં પન્નુની સંપત્તિઓ જપ્ત કરી હતી.

Previous Post

દિલ્હીના મુખર્જી નગરમાં ત્રણ માળ ગર્લ્સ પીજીની ઈમારતમાં ભીષણ આગ

Next Post

અયોધ્યાનું રામ મંદિર જો 12 કલાક ખુલ્લું રહે તો એક દિવસમાં 75 હજાર ભક્તો દર્શન કરી શકશે

aaspassdaily

aaspassdaily

Related News

નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા

July 25, 2025
સરકારી શાળાની છત ધરાશાયી, 6 બાળકોના મોત
તાજા સમાચાર

સરકારી શાળાની છત ધરાશાયી, 6 બાળકોના મોત

July 25, 2025
પેલેસ્ટાઇનને મળશે અલગ દેશ તરીકેની માન્યતા!
આંતરરાષ્ટ્રીય

પેલેસ્ટાઇનને મળશે અલગ દેશ તરીકેની માન્યતા!

July 25, 2025
Next Post
અયોધ્યાનું રામ મંદિર જો 12 કલાક ખુલ્લું રહે તો એક દિવસમાં 75 હજાર ભક્તો દર્શન કરી શકશે

અયોધ્યાનું રામ મંદિર જો 12 કલાક ખુલ્લું રહે તો એક દિવસમાં 75 હજાર ભક્તો દર્શન કરી શકશે

ભારતીય ખેલાડીઓનું એશિયન ગેમ્સના દમદાર પ્રદર્શન: 24 મેડલ

ભારતીય ખેલાડીઓનું એશિયન ગેમ્સના દમદાર પ્રદર્શન: 24 મેડલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.