Monday, October 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારત સરકાર અફઘાન નાગરિકોની કરશે મદદ

અફઘાન દૂતાવાસે ઓપરેશન બંધ કરવાની જાહેરાત કરી હતી

aaspassdaily by aaspassdaily
2023-10-06 10:52:41
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

નવી દિલ્હીમાં અફઘાનિસ્તાનના દૂતાવાસ દ્વારા ભારતમાં કામકાજ બંધ કરવાની જાહેરાત બાદ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે અહીં રહેતા અફઘાન નાગરિકો અને વિદ્યાર્થીઓનું શું થશે? તેના પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી. નવી દિલ્હીમાં અફઘાન દૂતાવાસને બંધ કરવાની પુષ્ટિ કરતા તેમણે કહ્યું કે, ભારત સરકાર અફઘાન નાગરિકોને તમામ પ્રકારની સહાય પૂરી પાડતી રહેશે.
મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, આ વિદેશી બાબતોને લઈને અફઘાનિસ્તાનનો આંતરિક મુદ્દો છે. અમે નોંધ્યું છે કે મુંબઈ અને હૈદરાબાદમાં અફઘાનિસ્તાનના કોન્સલોએ આ નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો છે અને આ નિર્ણય સામે પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે. બાગચીએ કહ્યું કે સપ્ટેમ્બરના અંતમાં નવી દિલ્હીમાં અફઘાન દૂતાવાસે ઓપરેશન બંધ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ અમે અફઘાન નાગરિકોને દરેક રીતે સમર્થન આપી રહ્યા છીએ. ભવિષ્યમાં પણ તેને ચાલુ રાખીશું.
દિલ્હીમાં અફઘાન દૂતાવાસે 1 ઓક્ટોબરથી કામગીરી બંધ કરવાની જાહેરાત કરી હતી. કથિત રીતે દાવો કર્યો હતો કે, તેને ભારત સરકાર તરફથી સહકાર નથી મળી રહી. જો કે આ જાહેરાત પહેલા જ દૂતાવાસના રાજદૂત અને અન્ય રાજદ્વારીઓએ ભારત છોડીને યુરોપ અને અમેરિકામાં આશરો લીધો હતો. નોંધનીય છે કે દૂતાવાસ પહેલાથી જ સ્ટાફની અછતનો સામનો કરી રહ્યું હતું. તાલિબાને 2021 માં એક બળવા દ્વારા અફઘાનિસ્તાનનું શાસન સંભાળ્યું. ભારતે ક્યારેય તાલિબાન સરકારને સમર્થન આપ્યું નથી. ત્યાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારની રચનાની હિમાયત કરી રહ્યું છે. જોકે, ભારતે અફઘાન કોન્સ્યુલેટને કામ કરવાની પરવાનગી આપી દીધી હતી.

Previous Post

ક્રિકેટ ફીવર, ભરતડકામાં વિદેશી ક્રિકેટચાહકો ઊમટી પડ્યા

Next Post

ચારધામમાં રેકોર્ડબ્રેક : દરરોજ 40 હજારથી વધુ શ્રદ્ધાળુઓ હેમકુંડ પહોંચી રહ્યા છે

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ
તાજા સમાચાર

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ

October 18, 2025
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

October 18, 2025
ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ
તાજા સમાચાર

ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ

October 18, 2025
Next Post
ચારધામમાં રેકોર્ડબ્રેક : દરરોજ 40 હજારથી વધુ શ્રદ્ધાળુઓ હેમકુંડ પહોંચી રહ્યા છે

ચારધામમાં રેકોર્ડબ્રેક : દરરોજ 40 હજારથી વધુ શ્રદ્ધાળુઓ હેમકુંડ પહોંચી રહ્યા છે

ટીમ ઈન્ડિયાને ઝટકો: વિસ્ફોટક યુવા બેટ્સમેન શુભમન ગિલ ડેન્ગ્યુની ઝપેટમાં,

ટીમ ઈન્ડિયાને ઝટકો: વિસ્ફોટક યુવા બેટ્સમેન શુભમન ગિલ ડેન્ગ્યુની ઝપેટમાં,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.